સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં યુવકે જીંદગીથી કંટાળી ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતું મુકતાં આ ઘટનાનાં પગલે આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં અને સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની અડફેટે આવી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિવારનો માળો વિખાયો છે ત્યારે વધુ એક ઘટના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં ભરતભાઈ નામનાં યુવકે ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલું કરતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીલીયા તાલુકાના વાઘણીયા પ્રા.શાળામાં ઉત્સાહભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.
લીલીયા તાલુકાના વાઘણીયા પ્રા.શાળામાં ઉત્સાહભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.ધો.૮ના વિદ્યાર્થી...
सांगोद में उपखण्ड स्तरीय जनसुनवाई, न्यूनतम समय में परिवादों का निस्तारण करें-कलक्टर
जिला कलक्टर डॉ. रविन्द्र गोस्वामी की अध्यक्षता में गुरुवार को सांगोद में आयोजित उपखण्ड स्तरीय...
પોરબંદર એરપોર્ટ પર ફ્લાઇટ ફરી શરૂ કરવા માંગ
પોરબંદર એરપોર્ટ પર ફ્લાઇટ ફરી શરૂ કરવા માંગ
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે કેબિનેટ...
કંચનપુર ગામે થી જિલ્લા સેવા સદન સુધી તિરંગા યાત્રા યોજાઈ
કંચનપુર ગામે થી જિલ્લા સેવા સદન સુધી તિરંગા યાત્રા યોજાઈ