સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં યુવકે જીંદગીથી કંટાળી ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતું મુકતાં આ ઘટનાનાં પગલે આજુબાજુ વિસ્તારના સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં અને સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર વઢવાણ ગણપતિ ફાટસર નજીક ટ્રેનની અડફેટે આવી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિવારનો માળો વિખાયો છે ત્યારે વધુ એક ઘટના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતાં ભરતભાઈ નામનાં યુવકે ગણપતિ ફાટસર નજીક ટ્રેન નીચે પડતુ મુકી મોતને વ્હાલું કરતા સમાજમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહીસાગર : નાના ડોકવા ગામે વર્ષો જુનુ વૃક્ષ ધરાશય થતા પ્રાથમિક શાળાને વ્યાપક નુકસાન
મહીસાગર : નાના ડોકવા ગામે વર્ષો જુનુ વૃક્ષ ધરાશય થતા પ્રાથમિક શાળાને વ્યાપક નુકસાન
પાર્ટી કરવા લૂંટના ઈરાદે હત્યા કરનાર 3 ઝડપાયા
અમદાવાદ
થોડા દિવસો અગાઉ મેઘાણીનગર વિસ્તારમાંથી એક યુવકની લાશ મળી હતી.જે મામલે પોલિસે તપાસ કરતા...
ৰাজ্যৰ জিলাসমূহৰ অভিভাবক মন্ত্ৰীৰ সলনিৰ পাছতেই প্ৰথম প্ৰতিক্ৰিয়া প্ৰকাশ কৰিলে কৃষি মন্ত্ৰী অতুল বৰাই
ৰাজ্যৰ জিলাসমূহৰ অভিভাবক মন্ত্ৰীৰ সলনিৰ পাছতেই প্ৰথম প্ৰতিক্ৰিয়া প্ৰকাশ কৰিলে কৃষি মন্ত্ৰী অতুল বৰাই
આટકોટ સ્વામી નારાયણ મંદિર કાલે શરદપૂર્ણિમા ઉજવણી કરવામાં આવશે
આટકોટ સ્વામી નારાયણ મંદિર કાલે શરદપૂર્ણિમા ઉજવણી કરવામાં આવશે