રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને માર્કેટ અવનવી રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે આવતીકાલે ૧૧ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનું શુભ મુહર્ત શ્રાવણ સુદવપ ગુરુવાર તા.૧૧ઓગસ્ટ ર૦રરના રોજ સવારે૧૦/૩૯ થી છે, સિહોરના સુપ્રસિદ્ધ કર્મકાંડી તેમજ સાહિત્ય શાસ્ત્રી, શિક્ષા શાસ્ત્રી પ્રધનાચાર્ય સંસ્કૃત પાઠશાળા ના વિઠ્વાન પ્રખર શાસ્ત્રીજી વસંતભાઈ જોષી શાસ્ત્રીજી એ જણાવેલ કે આ વર્ષે રક્ષાબંધન પૂનમના બદલે ચૌદશ ના દિવસે એટલે કે તા.૧૧/૮/રર ના રોજ રક્ષાબંધન પર્વ તેમજ જનોઈ ધારણ કરવા અંગે વિગતવાર સિહોરીજનો ને જણાવતા નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદસ ના દિવસે છે.શ્રાવણ સુદ ચૌદસ ને ગુરુવારના દિવસે ચૌદસ તિથિ સવારના ૧૦/૩૯ ના સુધી છે.ત્યારબાદ પુનમતિથી છે તથા શુક્રવારે પૂનમના દિવસે પૂનમ તિથિ સવાર ના 9:૦૬ કલાક સુધી જ હોત અને
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
West Bengal Flood: तीस्ता नदी में आई बाढ़ से पश्चिम बंगाल अलर्ट, ममता सरकार ने बनाया एक्शन प्लान!
West Bengal Flood: तीस्ता नदी में आई बाढ़ से पश्चिम बंगाल अलर्ट, ममता सरकार ने बनाया एक्शन प्लान!
Central Ordinance: सुप्रीम कोर्ट ने अध्यादेश पर केंद्र से मांगा जवाब, LG को पक्ष बनाने का दिया निर्देश
नई दिल्ली, दिल्ली में सेवाओं के नियंत्रण और अधिकारियों के ट्रांसफर-पोस्टिंग पर केंद्र द्वारा लाए...
ಬೆಂಗಳೂರು ಟ್ರಾಫಿಕ್ ಸಮಸ್ಯೆಗೆ ಇತಿಶ್ರೀ ಹಾಡಲು ಡಿಸಿಎಂ DKS ಸಂಕಲ್ಪ
ಬೆಂಗಳೂರು: ಬೆಂಗಳೂರಿನ ಘನತೆಗೆ ಕಪ್ಪುಚುಕ್ಕೆಯಾಗಿರುವ ಟ್ರಾಫಿಕ್ ಸಮಸ್ಯೆಗೆ ಪರಿಹಾರ ಕಂಡುಕೊಳ್ಳಲು ಸಂಕಲ್ಪ...
ગારીયાધાર માં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું
ગારીયાધાર માં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું