રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને માર્કેટ અવનવી રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે આવતીકાલે ૧૧ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનું શુભ મુહર્ત શ્રાવણ સુદવપ ગુરુવાર તા.૧૧ઓગસ્ટ ર૦રરના રોજ સવારે૧૦/૩૯ થી છે, સિહોરના સુપ્રસિદ્ધ કર્મકાંડી તેમજ સાહિત્ય શાસ્ત્રી, શિક્ષા શાસ્ત્રી પ્રધનાચાર્ય સંસ્કૃત પાઠશાળા ના વિઠ્વાન પ્રખર શાસ્ત્રીજી વસંતભાઈ જોષી શાસ્ત્રીજી એ જણાવેલ કે આ વર્ષે રક્ષાબંધન પૂનમના બદલે ચૌદશ ના દિવસે એટલે કે તા.૧૧/૮/રર ના રોજ રક્ષાબંધન પર્વ તેમજ જનોઈ ધારણ કરવા અંગે વિગતવાર સિહોરીજનો ને જણાવતા નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદસ ના દિવસે છે.શ્રાવણ સુદ ચૌદસ ને ગુરુવારના દિવસે ચૌદસ તિથિ સવારના ૧૦/૩૯ ના સુધી છે.ત્યારબાદ પુનમતિથી છે તથા શુક્રવારે પૂનમના દિવસે પૂનમ તિથિ સવાર ના 9:૦૬ કલાક સુધી જ હોત અને
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election: सुविधा पोर्टल पर प्रचार गतिविधियों के लिए मिले 73 हजार आवेदन, इतने को मिली मंजूरी
नई दिल्ली। चुनाव आयोग ने रविवार को कहा कि लोकसभा चुनाव की घोषणा के बाद से उसके सुविधा पोर्टल...
Lok sabha Election से पहले किस केस में फंस गए Akhilesh Yadav, क्या जाना पड़ेगा जेल?
Lok sabha Election से पहले किस केस में फंस गए Akhilesh Yadav, क्या जाना पड़ेगा जेल?
अडानी का जोरदार कमबैक...शेयरों में गिरावट पर ब्रेक, Wilmar से लेकर Port तक तूफानी तेजी
गौतम अडानी (Gautam Adani) के नेतृत्व वाले अडानी ग्रुप की लगभग सभी कंपनियों के शेयरों में जारी...