રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને માર્કેટ અવનવી રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે આવતીકાલે ૧૧ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનું શુભ મુહર્ત શ્રાવણ સુદવપ ગુરુવાર તા.૧૧ઓગસ્ટ ર૦રરના રોજ સવારે૧૦/૩૯ થી છે, સિહોરના સુપ્રસિદ્ધ કર્મકાંડી તેમજ સાહિત્ય શાસ્ત્રી, શિક્ષા શાસ્ત્રી પ્રધનાચાર્ય સંસ્કૃત પાઠશાળા ના વિઠ્વાન પ્રખર શાસ્ત્રીજી વસંતભાઈ જોષી શાસ્ત્રીજી એ જણાવેલ કે આ વર્ષે રક્ષાબંધન પૂનમના બદલે ચૌદશ ના દિવસે એટલે કે તા.૧૧/૮/રર ના રોજ રક્ષાબંધન પર્વ તેમજ જનોઈ ધારણ કરવા અંગે વિગતવાર સિહોરીજનો ને જણાવતા નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદસ ના દિવસે છે.શ્રાવણ સુદ ચૌદસ ને ગુરુવારના દિવસે ચૌદસ તિથિ સવારના ૧૦/૩૯ ના સુધી છે.ત્યારબાદ પુનમતિથી છે તથા શુક્રવારે પૂનમના દિવસે પૂનમ તિથિ સવાર ના 9:૦૬ કલાક સુધી જ હોત અને
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં 6 વર્ષનો બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો | SatyaNirbhay News Channel
સુરતમાં 6 વર્ષનો બાળક રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગયો | SatyaNirbhay News Channel
টিংখাং মহাবিদ্যালয় সোণালী জয়ন্তী সমাৰোহত শিক্ষা মন্ত্ৰী ডঃ ৰণোজ পেগু।নতুন শিক্ষা নীতিত বিজ্ঞান, বাণিজ্য আৰু কলা শাখাৰ মাজত নাথাকিব কোনো বাধাৰ প্ৰাচী ।
টিংখাং মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী সমাৰোহৰ সামৰণি অনুষ্ঠানৰ আজি তৃতীয় তথা অন্তিম দিনৰ কাৰ্যসূচীৰ...
સમગ્ર દેશમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે આસો સુદ પૂનમને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે
સમગ્ર દેશમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી રહી છે આસો સુદ પૂનમને શરદ પૂનમ પણ કહેવામાં આવે છે