રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને માર્કેટ અવનવી રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે આવતીકાલે ૧૧ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનું શુભ મુહર્ત શ્રાવણ સુદવપ ગુરુવાર તા.૧૧ઓગસ્ટ ર૦રરના રોજ સવારે૧૦/૩૯ થી છે, સિહોરના સુપ્રસિદ્ધ કર્મકાંડી તેમજ સાહિત્ય શાસ્ત્રી, શિક્ષા શાસ્ત્રી પ્રધનાચાર્ય સંસ્કૃત પાઠશાળા ના વિઠ્વાન પ્રખર શાસ્ત્રીજી વસંતભાઈ જોષી શાસ્ત્રીજી એ જણાવેલ કે આ વર્ષે રક્ષાબંધન પૂનમના બદલે ચૌદશ ના દિવસે એટલે કે તા.૧૧/૮/રર ના રોજ રક્ષાબંધન પર્વ તેમજ જનોઈ ધારણ કરવા અંગે વિગતવાર સિહોરીજનો ને જણાવતા નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદસ ના દિવસે છે.શ્રાવણ સુદ ચૌદસ ને ગુરુવારના દિવસે ચૌદસ તિથિ સવારના ૧૦/૩૯ ના સુધી છે.ત્યારબાદ પુનમતિથી છે તથા શુક્રવારે પૂનમના દિવસે પૂનમ તિથિ સવાર ના 9:૦૬ કલાક સુધી જ હોત અને
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रनिंग करणाऱ्या युवकाला पिकअप उडविले
"पाचोड-अंबड रस्त्यावरील पाचोड खुर्द शिवारातिल घटना"
रनिंग करणाऱ्या युवकाला पिकअप उडविले
"पाचोड-अंबड रस्त्यावरील पाचोड खुर्द शिवारातिल घटना"...
आज के युग में युवाओं को कैरियर निर्धारण के लिए कॉउंसलिंग कराना समय की जरूरत: सीएमए मित्तल
दी इंस्टिट्यूट ऑफ कॉस्ट एकाउंटेंट्स ऑफ इंडिया-कोटा चैप्टर के चैयरमेन सीएमए राजेन्द्र नाटाणी एवं...
આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત પ્રાંત કક્ષાનો વિશ્વાવાસથી વિકાસ યાત્રા અંતર્ગત ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ શ્રી જસવંત સિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને ગરબાડાખાતે યોજાયો હતો
આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત પ્રાંત કક્ષાનો વિશ્વાવાસથી વિકાસ યાત્રા અંતર્ગત ખાતમુહૂર્ત અને...
Seema Haider की Love Story पर Asaduddin Owaisi ने पूछा- ये Love Jihad नहीं है? #seemahaider #owaisi
Seema Haider Pakistan Threat: पाकिस्तान से नेपाल के रास्ते अपने प्रेमी के पीछे India आई Seema...
દિલ્હીના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાબરકાંઠાના જીલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે પહોંચ્યા
"અમારી સરકાર લાવો, વીજળીનું બીલ ઝીરો આવશે" - અરવિંદ કેજરીવાલ
"અમારી સરકાર લાવો ૧ વર્ષમાં ૧ લાખ શિક્ષકની ભરતી કરીશું" - મનીષ સિસોદિયા
અમારી સરકાર લાવો, વીજળીનું બીલ ઝીરો આવશે અમારી સરકાર લાવો,સારવાર મફત થશે- અરવિંદ...