રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે અને માર્કેટ અવનવી રાખડીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનનો આ તહેવાર આ વખતે આવતીકાલે ૧૧ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રાખડી બાંધવાનું શુભ મુહર્ત શ્રાવણ સુદવપ ગુરુવાર તા.૧૧ઓગસ્ટ ર૦રરના રોજ સવારે૧૦/૩૯ થી છે, સિહોરના સુપ્રસિદ્ધ કર્મકાંડી તેમજ સાહિત્ય શાસ્ત્રી, શિક્ષા શાસ્ત્રી પ્રધનાચાર્ય સંસ્કૃત પાઠશાળા ના વિઠ્વાન પ્રખર શાસ્ત્રીજી વસંતભાઈ જોષી શાસ્ત્રીજી એ જણાવેલ કે આ વર્ષે રક્ષાબંધન પૂનમના બદલે ચૌદશ ના દિવસે એટલે કે તા.૧૧/૮/રર ના રોજ રક્ષાબંધન પર્વ તેમજ જનોઈ ધારણ કરવા અંગે વિગતવાર સિહોરીજનો ને જણાવતા નિયમ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ચૌદસ ના દિવસે છે.શ્રાવણ સુદ ચૌદસ ને ગુરુવારના દિવસે ચૌદસ તિથિ સવારના ૧૦/૩૯ ના સુધી છે.ત્યારબાદ પુનમતિથી છે તથા શુક્રવારે પૂનમના દિવસે પૂનમ તિથિ સવાર ના 9:૦૬ કલાક સુધી જ હોત અને
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ના જન સંપર્ક કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો
ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના રાજકોટ ખાતે આવેલ જન સંપર્ક કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આયોજન...
Konkan news
https://www.starnewskokan.com/2022/08/blog-post_2.html
Wayanad Landslide News Update: 300 ज्यादा मौतें, अब भी कई लापता, कुदरत का कहर। Rahul Gandhi
Wayanad Landslide News Update: 300 ज्यादा मौतें, अब भी कई लापता, कुदरत का कहर। Rahul Gandhi
1 अप्रेल से 30 अप्रैल 2025 तक गुमशुदा नाबालिक बच्चों की तलाश हेतु विशेष अभियान *"ऑपरेशन खुशी - IX”* की शुरुआत
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा आई.पी.एस ने बताया की जिले मे गुमशुदा नाबालिग बच्चो...