અમદાવાદના શાહપુરનો પરિવાર ત્રણ દિવસ પહેલા થયેલા દીકરાના લગ્ન બાદ લખતર ખાતે માતાજીના દર્શન માટે આવી રહ્યો હતો ત્યારે કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અમદાવાદના શાહપુરમાં રહેતા પરિવારમાં પુત્રના લગ્ન બાદ લખતર ખાતે માતાજીની ધાર્મિક વિધિ અને દર્શનાર્થે આવી રહ્યાં હતાં.તે દરમિયાન અચાનક કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી જતા રોડ પર પલટી મારી સાઈડમાં ખાબકી હતી.કારમાં સવાર ચાર જેટલા વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં બિપિનભાઈ પંચાલ (ઉં.વ.65) કાર ચલાવી રહ્યા હતા અને પુત્ર ધનજીભાઈ, કરિશ્માબેન અને દ્રષ્ટિબેન કારમાં સવાર હતા.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે લખતર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कर्नाटक की सोरब सीट: पिता पूर्व सीएम, दो बेटे- एक BJP तो दूसरा कांग्रेस से मैदान में; जानें क्या रहा रिजल्ट
नई दिल्ली, Karnataka Assembly Election Result 2023: कर्नाटक विधानसभा चुनाव 2023 के लिए...
રાધનપુર : બે પ્રેમી પંખીડાએ ઝાડે લટકી જીવન ટુંકાવ્યું | SatyaNirbhay News Channel
રાધનપુર : બે પ્રેમી પંખીડાએ ઝાડે લટકી જીવન ટુંકાવ્યું | SatyaNirbhay News Channel
ঘিলামৰাত বানাক্ৰান্ত ৰাইজক সাহায্য প্ৰদান অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ
ঘিলামৰাত বানাক্ৰান্ত ৰাইজক সাহায্য প্ৰদান অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটিৰ
ગામલોકોએ દાતા સુધીરભાઈનો સામૂહિક જન્મ દિવસ ઉજવી ગામના જાહેર સ્થળોને દાતાનું નામ આપ્યું
ડાલવાણા ગામજનોની દાતાને અનોખી બર્થડે ગિફ્ટ
ગામલોકોએ દાતા સુધીરભાઈનો સામૂહિક જન્મ દિવસ ઉજવી ગામના...
ગ્રામજનોએ કુરિવાજો અને વ્યસન મુક્ત ગામ બનાવવા પ્રતિજ્ઞા લીધી..
ગુરુ મહારાજની પ્રેરણાથી ઝાબડિયા ગામના ગ્રામજનોએ કુરિવાજો અને વ્યસનોને તિલાંજલિ આપી
આજ રોજ...