અમદાવાદના શાહપુરનો પરિવાર ત્રણ દિવસ પહેલા થયેલા દીકરાના લગ્ન બાદ લખતર ખાતે માતાજીના દર્શન માટે આવી રહ્યો હતો ત્યારે કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.અમદાવાદના શાહપુરમાં રહેતા પરિવારમાં પુત્રના લગ્ન બાદ લખતર ખાતે માતાજીની ધાર્મિક વિધિ અને દર્શનાર્થે આવી રહ્યાં હતાં.તે દરમિયાન અચાનક કડુ-ઓળક વચ્ચે કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી જતા રોડ પર પલટી મારી સાઈડમાં ખાબકી હતી.કારમાં સવાર ચાર જેટલા વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં બિપિનભાઈ પંચાલ (ઉં.વ.65) કાર ચલાવી રહ્યા હતા અને પુત્ર ધનજીભાઈ, કરિશ્માબેન અને દ્રષ્ટિબેન કારમાં સવાર હતા.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે લખતર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Deesa children were given knowledge through games
ડીસામાં બાળકોને રમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું
Deesa children were given knowledge through games ડીસામાં બાળકોને રમત સાથે જ્ઞાન આપવામાં આવ્યું
Sanatan Dharma पर विवादित बयान देने वाले Udhayanidhi Stalin का क्या है धर्म !
Sanatan Dharma पर विवादित बयान देने वाले Udhayanidhi Stalin का क्या है धर्म !
વાંકાનેર સીટી પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ વિતરણ
વાંકાનેર સીટી પોલીસ દ્વારા ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલ જરૂરિયાતમંદ પરિવારોને ફૂડ પેકેટનુ...
মানকাচৰত AIUDF দলত আৰম্ভ হৈছে খনন
মানকাচৰত AIUDF দলত আৰম্ভ হৈছে খনন।মানকাচৰৰ কুচনিমাৰাত প্রায় এক শতাধিক AIUDF কৰ্মী আনুষ্ঠানিক ভাৱে...