વઢવાણ તાલુકામાં વાઘેલા ગામમાં સવારે 10 કલાકે પ્રાથમિક શાળા ખાતે તેમજ માળોદ ગામમાં બપોરે 2 કલાકે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.વાઘેલા તેમજ માળોદ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતાં બાલિકાઓએ કુમકુમ તિલક કરી ઉમળકાભેર રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સહિતની યોજનાઓના તેમજ THR કિટના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.આ તકે રથ દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ મહાનુભાવો સહિત ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ યોજનાના લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કર્યા હતા. કાર્યક્રમનાં અંતમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. ઉપરાંત ખેડૂતો માટે ડ્રોન ડેમોસ્ટ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajtilak Aaj Tak Helicopter Shot: Bhilwara में क्या है जनता के मुद्दे, BJP-Congress कौन मारेगा बाजी?
Rajtilak Aaj Tak Helicopter Shot: Bhilwara में क्या है जनता के मुद्दे, BJP-Congress कौन मारेगा बाजी?
OnePlus 12: 50W Airvooc चार्जिंग वाला फोन आज होगा लॉन्च, इन खूबियों के साथ होगी मार्केट में धमाकेदार एंट्री
वनप्लस आज अपना लॉन्च इवेंट आयोजित करने जा रहा है। 23 जनवरी को होने जा रहे इस इवेंट में कंपनी...
कोटा में कैसे हुई अनियंत्रित रोडवेज बस,कितनी हुई मौतें,देख खबर
अचानक अनियंत्रित हुई रोडवेज की बस,6 भेस और दो गायों की मौत
कोटा के आर पुरम थाना...
સંવિધાન બચાવો દેશ બચાવો'પોરબંદર માં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી નો હુંકાર
સંવિધાન બચાવો દેશ બચાવો'પોરબંદર માં કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી નો હુંકાર
'Muzaffarnagar दंगों के दौरान Akhilesh Yadav सैफई में जश्न मना रहे थे..' - Asaduddin Owaisi | AajTak
'Muzaffarnagar दंगों के दौरान Akhilesh Yadav सैफई में जश्न मना रहे थे..' - Asaduddin Owaisi | AajTak