વઢવાણ તાલુકામાં વાઘેલા ગામમાં સવારે 10 કલાકે પ્રાથમિક શાળા ખાતે તેમજ માળોદ ગામમાં બપોરે 2 કલાકે પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.વાઘેલા તેમજ માળોદ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતાં બાલિકાઓએ કુમકુમ તિલક કરી ઉમળકાભેર રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સહિતની યોજનાઓના તેમજ THR કિટના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.આ તકે રથ દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ મહાનુભાવો સહિત ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત "મેરી કહાની, મેરી જુબાની" થીમ હેઠળ યોજનાના લાભાર્થીઓએ પ્રતિભાવ રજૂ કર્યા હતા. કાર્યક્રમનાં અંતમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. નોંધનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. ઉપરાંત ખેડૂતો માટે ડ્રોન ડેમોસ્ટ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરપંચ સહિતના મહાનુભાવો, અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડીસામાં એસએમસી નો સપાટો સમસેરપુરા પાસેથી દારૂ ભરેલી ગાડી સાથે એકને ઝડપી પાડ્યો બે ફરાર 
 
                      રાજસ્થાનના આબુરોડ નો આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી મોટા પ્રમાણમાં દારૂની લાઈન...
                  
   ರೈತರ ಸಂಘಟನೆಗಾಗಿ 'ಭಾರತೀಯ ಕಿಸಾನ್ ಸಂಘ' - ಕರ್ನಾಟಕ ಪ್ರದೇಶ ವತಿಯಿಂದ ಸದಸ್ಯತ್ವ ಅಭಿಯಾನ ನಡೆಯಲಿದೆ. 
 
                      ಜನವರಿ 30, 2024
   ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ 'ಭಾರತೀಯ ಕಿಸಾನ್ ಸಂಘ' - ಕರ್ನಾಟಕ ಪ್ರದೇಶ...
                  
   સિહોર શહેરમાં એલ ડી મુની સ્કૂલ માં ઈનામ વિતરણ સમારોહ યોજાયો  
 
                       
 
સિહોરના એલડિમુની સ્કૂલ ખાતે અશ્વિનભાઈ ગોરડીયા જણાવ્યું છે કે, શિક્ષણના યજ્ઞ થકી...
                  
   भगवान रंगनाथ जलझूलनी एकादशी पर गोविंद नाथ व पितांबर महाराज के साथ निकले विहार पर 
 
                      भगवान रंगनाथ जलझूलनी एकादशी पर गोविंद नाथ व पितांबर महाराज के साथ निकले विहार परबूंदी के आराध्य...
                  
   सर्वभाषा साहित्यकारों का हुआ सम्मान 
 
                      अखिल भारतीय साहित्य परिषद द्वारा व्यास पूर्णिमा की पूर्व संध्या पर आयोजित समारोह में सर्वभाषा...
                  
   
  
  
 