સાયલાના એચ.એસ. જાડેજા અને અમરભા કનુભા, સુરુભા, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ તથા દશરથસિંહએ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે અશોક લેલન કંપનીના ટેન્કરના ચાલક પોતાના કબ્જા ભોગવટાના ટેન્કરમાં વિદેશી દારુનો જથ્થો ભરી ગોપી હોટલ પાછળ સીમ વિસ્તારમાં પડતર ખરાબામાં આવેલ.તળાવ જેવા ખાડામાં ગયેલ તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે આધારે વિદેશી દારુ ભરેલ ટેન્કરના ચાલક નિરંજનસિંહ સીસોદીયા રહે. ભમરાસીયા, ગામ વલ્લભનગર, જી. ઉદેપુરવાળાને ઝડપી લઇ વિદેશી દારુ ભરેલ અશોક લેલન કંપનીનો ગ્રે કલરનો ટેમ્પો મળી આવેલ જે બન્નને ચેક કરતા પરમીટ વગર મેકડોવેલ્સ નં.1, સુપીરીયર વ્હીસ્કીની 750 બોટલો કુલ 6060 કિંમત રુા. 22,72,500 તથા ટેન્કર સહિત રુા. 15,00,000 અને ટેમ્પોનો કિંમત રુા. 51000 એમ મળી કુલ રુા. 40,77,600ના મુદામાલ સહિત આરોપીને ઝડપી લઇ સાયલા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ જે અંગે આગળની તપાસ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व सहकारिता मंत्री आंजना ने प्रतिभा सम्मान समारोह में की शिरकत
निम्बाहेड़ा
फ़रीद खान
पूर्व सहकारिता मंत्री आंजना ने प्रतिभा सम्मान समारोह में की शिरकत
...
ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ મહુવા તાલુકા સેવા સદન ખાતે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યુ.
આંગણવાડી કાર્યકર અને તેડા ગેર બહેનોના પ્રશ્નો ઘણા લાંબા સમયથી વણ ઉકેલ્યા છે, તેમજ નજીવા વેતનથી...
गणेशोत्सवाच्या काळात अनुचित प्रकार घडू नये म्हणून जातेगाव येथे पोलीस दलाचे शक्तिप्रदर्शन
गणेशोत्सवाच्या काळात अनुचित प्रकार घडू नये म्हणून जातेगाव येथे पोलीस दलाचे शक्तिप्रदर्शन
નવરાત્રિના તહેવાર દરમિયાન મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ હોઈ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લેવા માટે અભયમ ટીમ નર્મદા તરફ થી કરાયો જાહેર અનુરોધ
નવરાત્રિના તહેવાર દરમિયાન મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ હોઈ 181 મહિલા હેલ્પ લાઇનની મદદ લેવા...
સરદાર ભવન નડીયાદ ખાતે ફક્ત મહિલાઓ માટે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૫-૦૮-૨૦૨૨ ના રોજ...