સાયલાના એચ.એસ. જાડેજા અને અમરભા કનુભા, સુરુભા, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ તથા દશરથસિંહએ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે અશોક લેલન કંપનીના ટેન્કરના ચાલક પોતાના કબ્જા ભોગવટાના ટેન્કરમાં વિદેશી દારુનો જથ્થો ભરી ગોપી હોટલ પાછળ સીમ વિસ્તારમાં પડતર ખરાબામાં આવેલ.તળાવ જેવા ખાડામાં ગયેલ તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે આધારે વિદેશી દારુ ભરેલ ટેન્કરના ચાલક નિરંજનસિંહ સીસોદીયા રહે. ભમરાસીયા, ગામ વલ્લભનગર, જી. ઉદેપુરવાળાને ઝડપી લઇ વિદેશી દારુ ભરેલ અશોક લેલન કંપનીનો ગ્રે કલરનો ટેમ્પો મળી આવેલ જે બન્નને ચેક કરતા પરમીટ વગર મેકડોવેલ્સ નં.1, સુપીરીયર વ્હીસ્કીની 750 બોટલો કુલ 6060 કિંમત રુા. 22,72,500 તથા ટેન્કર સહિત રુા. 15,00,000 અને ટેમ્પોનો કિંમત રુા. 51000 એમ મળી કુલ રુા. 40,77,600ના મુદામાલ સહિત આરોપીને ઝડપી લઇ સાયલા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ જે અંગે આગળની તપાસ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણેશજીનો પુષ્પા અવતાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ
ગણેશજીનો પુષ્પા અવતાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ
રાજ્કોટવાસીઓ થાવ રાજી , આજે સવારે છલકાયો આજી ..
રાજ્કોટવાસીઓ થાવ રાજી , આજે સવારે છલકાયો આજી ..
જિલ્લા રોજગાર કચેરી દ્વારા દાહોદ જીલ્લામાં અગ્નિવીર ભરતી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
જિલ્લા રોજગાર કચેરી દ્વારા દાહોદ જીલ્લામાં અગ્નિવીર ભરતી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો
Arvind Kejriwal के बाद Atishi के आवास पहुंची Delhi Crime Branch, AAP नेता क्या कह कर भड़क गए?
Arvind Kejriwal के बाद Atishi के आवास पहुंची Delhi Crime Branch, AAP नेता क्या कह कर भड़क गए?