વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો પ્રારંભ તા.15મી નવેમ્બર ’જનજાતીય ગૌરવ દિવસ’થી કરવામાં આવ્યો છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ દસાડા તાલુકામાં નાગડકા તેમજ ગેડિયા ગામ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન રથના માધ્યમથી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોચાડવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોના વરદહસ્તે ઉજ્જવલા યોજના, માતૃશક્તિ કીટ વિતરણ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ગ્રામજનોએ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના આગમન સમયે રથનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે આજે તા.25 નવેમ્બરના રોજ દસાડા તાલુકાના રામગ્રી ગામમાં પ્રાથમિક શાળા ખાતે સવારે 10 કલાકે તેમજ કામલપુર ગામમાં પ્રાથમિક શાળા ખાતે બપોરે 2 કલાકે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाराष्ट्र पुत्राला वीरमरण, 3 जवानांचा दुर्दैवी मृत्यू!
श्रीनगरः जम्मू काश्मीर येथे झालेल्या हिमस्खलनात 3 जावानांचा दुर्दैवी मृत्यू झाला. या तिघांमध्ये...
Range Rover और Range Rover Sport की अब भारत में होगी मैन्युफैक्चरिंग, कीमतों में हो सकती है इतनी कटौती
Range Rover और Range Rover Sport का देश में स्थानीय रूप से निर्माण किया जाएगा। जगुआर लैंड रोवर...
डिलीट करने के बाद भी ऐप के पास रहती है पर्सनल डिटेल, सेफ्टी के लिए जल्दी करें ये सेटिंग
जब हम फोन में नया ऐप इंस्टॉल करते हैं तो उसे कई तरह की परमिशन और जानकारी देनी होती है। अगर ऐप को...
breaking ઉગલવાણ ગામે મોડી રાત્રે કરવામાં આવી એક યુવકની કરણપિત હત્યા
breaking ઉગલવાણ ગામે મોડી રાત્રે કરવામાં આવી એક યુવકની કરણપિત હત્યા
गहलोत बोले-OBC कमीशन की सिफारिश पर हमने आरक्षण दिया, कुछ नहीं हो सकता
ओबीसी में शामिल 14 मुस्लिम जातियों के आरक्षण के रिव्यू पर पूर्व सीएम अशोक गहलोत का बड़ा बयान आया...