વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો પ્રારંભ તા.15મી નવેમ્બર ’જનજાતીય ગૌરવ દિવસ’થી કરવામાં આવ્યો છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં આજ રોજ દસાડા તાલુકામાં નાગડકા તેમજ ગેડિયા ગામ ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન રથના માધ્યમથી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દ્વારા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોચાડવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોના વરદહસ્તે ઉજ્જવલા યોજના, માતૃશક્તિ કીટ વિતરણ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે ગ્રામજનોએ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ના આગમન સમયે રથનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે આજે તા.25 નવેમ્બરના રોજ દસાડા તાલુકાના રામગ્રી ગામમાં પ્રાથમિક શાળા ખાતે સવારે 10 કલાકે તેમજ કામલપુર ગામમાં પ્રાથમિક શાળા ખાતે બપોરે 2 કલાકે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Artist alleges Delhi police manhandled him in Connaught Place, video goes viral
A street performer identified as Varun Dagar alleged he was manhandled by...
Assembly Elections: 2018 में इन धुरंधरों की जब्त हुई जमानत, राजस्थान में वसुंधरा के चहेते मंत्री नहीं बचा पाए साख; MP में दिग्गजों का था ये हाल
नई दिल्ली। देश के पांच राज्यों- मध्य प्रदेश, राजस्थान, छत्तीसगढ़, तेलंगाना और मिजोरम...
અંબાજી ખાતે યોજાશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો
શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' પ્રસંગે અંબાજી ખાતે ભવ્ય સાંકસ્કૃતિક કાર્યક્રમો યોાજાશે...
বৰহাটত আজাদী কী অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি টিয়কীয়াত ঘৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্য্যসূৰ্চী সম্পন্ন
বৰহাটত আজাদী কী অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি টিয়কীয়াত ঘৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্য্যসূৰ্চী সম্পন্ন। বৰহাটত...