સણસોલી ના પાની મુવાડી ગામે ભાથીજી મહારાજના ૨૧ માં પાટોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભાથીજી મંદિરના પાટોત્સવ અનુસંધાને મંદિર માં શણગાર સજી મંદિરને ફુલ થી અને લાઈટ થી સુવર્ણમય બનાવ્યું હતું ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ ભાથીજી મંદિર ના પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ કુડ બનાવી ને મહા યજ્ઞ રાખવામાં આવ્યો હતો ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ડીજે ના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ભાથીજી મંદિર થી નીકળેલ સમગ્ર ગામમાં ફરી હતી યાત્રા માં ભાવિ ભક્તો એક અનેરો ઉત્સાહ વાતાવરણ ભક્તિમય બન્યું હતું ત્યારે શોભાયાત્રા માં આજુબાજુ ગામ ના અને મહેમાનો જોડાયયા સાથે સાથે આ મંદિર ની માનતા રાખે તો એ પૂરી થાય છે તેવું ગામ લોકો દ્વારા કહેવામાં આવે છે શોભાયાત્રા પુરી થયા બાદ નાની નાની બાળાઓએ કળશ લીધેલા હોય તેવી બાળાઓને ગામ લોકો દ્વારા નાની મોટી ભેટ અર્પણ કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખૂબ જ ધાર્મિક માહોલ બનેલો આમ શ્રીફળ ધજા રોહન આરતી ની બોલી બોલાવવામાં આવે છે જે સૌથી વધુ બોલી બોલાવે તેને ધજા રોહન શ્રીફળ અને આરતી નો લાભ મળે છે આરતી નો લાહો ગીરવત સિંહ રાઠોડ લીધો ધજા રોહન લાહો અશોકસિંહ રાઠોડ લીધો અને શ્રીફળ હોમ નો લાહો પ્રકાશ ભાઈ એ લીધો આમ યજ્ઞ પુર્ણાહુતી ક્યાં બાદ આવેલા તમામ ભાવિ ભક્તો એ મહા પ્રસાદ નો લાહો લીધો હતો રાત્રે ક્ષત્રિય વિર ભાથીજી મહારાજ નું આખ્યાન જય ગોગા મહારાજ મોર આંબલી દ્ધારા રજૂ કયું હતું ત્યારે ગામના ભાવિ ભક્તો તેમજ આવેલા મહેમાનો અને આજુબાજુના વિસ્તારના ભાવિ ભક્તો એ ખુબ ઉત્સાહથી ભરપૂર માત્રામાં નિહાળ્યું હતું ખુબ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ফ্ৰান্সৰ প্ৰধানমন্ত্ৰী এলিজাবেথ বৰ্ণে পেৰিছত প্রধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীক আদৰণি জনাইছে।
ফ্ৰান্সৰ প্ৰধানমন্ত্ৰী এলিজাবেথ বৰ্ণে পেৰিছত প্রধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীক আদৰণি জনাইছে।
...
મહુવા શહેરમાં આદર્શ આચાર સંહિતા ભંગ થયાનું જોવા મળ્યું,અધિકારીને જાણ કરતા કામગીરી કરાઈ.
મહુવા શહેરમાં આદર્શ આચાર સંહિતા ભંગ થયાનું જોવા મળ્યું,અધિકારીને જાણ કરતા કામગીરી કરાઈ.
Redmi A4 5G Vs Galaxy A14 5G: 10 हजार रुपये से कम में किसे खरीदने में है समझदारी?
Xiaomi ने बीते दिनों 10 हजार से कम में अपने एक नए स्मार्टफोन को लॉन्च किया है। इसमें स्नैपड्रैगन...
ಕಾಂತರಾಜು ಆಯೋಗದ ವರದಿಯನ್ನು 'ರಾಜ್ಯ ಒಕ್ಕಲಿಗರ ಹೋರಾಟ ಸಮಿತಿ'ಯ ಸದಸ್ಯರು ವಿರೋಧ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಸಮೀಕ್ಷೆ ನಡೆಸಿ ಮತ್ತೊಮ್ಮೆ ವರದಿ ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕೆಂದು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಮಾರ್ಚ್ 1, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ರಾಜ್ಯ ಒಕ್ಕಲಿಗರ ಮೀಸಲಾತಿ ಹೋರಾಟ ಸಮಿತಿ- ಕರ್ನಾಟಕ'ದ...
મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર
મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર