પાટડી તાલુકાના ચાર પદયાત્રીકોને કારચાલકે હડફેટે લેતાં અફડા-તફડી મચી ગઈ હતી. ગંભીર અક્માતમાં ઈજા પામેલા ચારેય પદયાત્રીકોને તુરંત સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. દ્વારકા ખાતે કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે સંઘમાં નીકળેલા.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મીઠાભાઈ હરિભાઈ આલ નામના 39 વર્ષના રબારી યુવાન તથા તેમની સાથે જઈ રહેલા જુદા જુદા ત્રણ ગામોના પદયાત્રીકો ગઈકાલે ગુરુવારે સાંજના સમયે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર મૂળવાનાથની જગ્યા પાસે પહોંચ્યા હતા. અચાનક અહીં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા આઈ-20 મોટરકારના ચાલકે તેઓને અડફેટે લેતા અફડા-તફડી મચી ગઈ હતી.આ ટક્કરમાં રઘુભાઈ વળાભાઈ ભુંગોર, વીરાભાઈ ગણેશભાઈ આલ, નરસંગભાઈ ભગવાનભાઈ ભુંગોર અને ધીરુભાઈ દેવાભાઈ ઠાકોરને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે મીઠાભાઈ રબારીની ફરિયાદ પરથી આઈ-20 કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામ નજીક મોડી સાંજે અકસ્માત સર્જાયો
ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામ નજીક મોડી સાંજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. જેમાં એક...
પીએમ આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત તા:૩૦/૦૯/૨૦૨૨ ના રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે...
নাজিৰা মহকুমাধিপতি কাৰ্যালয় সভাকক্ষ্যত হৰ ঘৰ তিৰংগা কাৰ্যসূচী সন্দৰ্ভত সভা
আজাদী কা আমৃত মহোৎসৱ আৰু হৰ ঘৰ তিৰংগা কাৰ্যসূচীৰ অংশৰূপে নাজিৰা মহকুমাৰ আত্মসহায়ক গোটৰ মহিলা সকলে...
गोरखपुर में मुख्यमंत्री आज करेंगे पेप्सिको प्लांट का उद्घाटन, 1100 करोड़ रुपये का हो रहा निवेश
मुख्यमंत्री योगी आदित्यनाथ शनिवार को गोरक्षनगरी में अंतरराष्ट्रीय कंपनी पेप्सिको के फ्रेंचाइजी...
গুৱাহাটী পৌৰ নিগম, গৃহ নিৰ্মাণ আৰু নগৰ পৰিক্ৰমা বিভাগ তথা জলসিঞ্চন বিভাগৰ বিভিন্ন কাম-কাজৰ পৰ্যালোচনা মন্ত্ৰী অশোক সিংহলৰ
শেহতীয়া উপগ্ৰহীয় প্ৰযুক্তিৰ ব্যৱহাৰেৰে ৰাজ্যৰ ১০২ খন চহৰৰ বিজ্ঞানসন্মত মাষ্টাৰপ্লেন প্ৰস্তুতিৰ...