દેશભરમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ અજરામર ટાવર અને આસપાસના વિસ્તારની સફાઈ કરી લોકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘નિર્મળ ગુજરાત’ના આપેલા વિચારને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ-સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા આ અભિયાનને વધુ વ્યાપક બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છતાની આ જ્યોતને બે મહિના સુધી લંબાવી છે. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં નાગરિકોની શ્રમદાનની શક્તિથી સ્વચ્છતાના દર્શન થઈ રહ્યા છે. આ અભિયાનથી લોકભાગીદારીની ભાવના જીવંત થવાની સાથે સ્વચ્છતા એ માત્ર પ્રવૃત્તિ જ નહીં, પરંતુ જીવનશૈલી છે, તેવું લોકો સ્વીકારતા થયા છે. આ સફાઈ અભિયાન નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મની લોન્ડરિંગ કેસમાં નામ આવ્યા બાદ જેક્લિને પોતાના વિશે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી- ડિયર મી… બધું જલ્દી જ ઠીક થઈ જશે.
કથિત ઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા રૂ. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં બુધવારે એન્ફોર્સમેન્ટ...
মৰাণ কুশল নগৰ নামঘৰৰ উদ্যোগত মহাপুৰুষ শ্ৰী শ্ৰী শংকৰদেৱৰ তিৰোভাৱ তিথি উপলক্ষে অনুষ্ঠিত নাম প্ৰসংগ
মৰাণ কুশল নগৰ নামঘৰৰ উদ্যোগত মহাপুৰুষ শ্ৰী শ্ৰী শংকৰদেৱৰ তিৰোভাৱ তিথি উপলক্ষে অনুষ্ঠিত নাম প্ৰসংগ
भारत में तेजी से लोकप्रिय हो रही ऑनलाइन गेमिंग, Meta का दावा - छोटे शहरों से हैं 43 प्रतिशत रियल मनी गेमर्स
सोशल मीडिया फर्म मेटा के एक अध्ययन में कहा गया है कि लगभग आधे कैज़ुअल गेमर्स और 43 प्रतिशत रियल...
শদিয়াত এইবাৰ AJYCP ৰ কেন্দ্ৰীয় বিংশতিতম দ্বি বাৰ্ষিক অধিবেশন। প্ৰস্তুতি তুংগত।
শদিয়াত এইবাৰ AJYCP ৰ কেন্দ্ৰীয় বিংশতিতম দ্বি বাৰ্ষিক অধিবেশন। প্ৰস্তুতি তুংগত।
વાવ તાલુકામાં ગેનીબેન ઠાકોર ને મોટું સમર્થન મળી રહ્યું છે..
વાવ તાલુકામાં ગેનીબેન ઠાકોર ને મોટું સમર્થન મળી રહ્યું છે..