સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ગોમટા અને નાના કેરાળા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થયું હતું.આ તકે, ગોમટા અને નાના કેરાળા ગામ ખાતેના કાર્યક્રમમાં રથના માધ્યમથી ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. તેમજ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું.મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત વિવિધ સરકારી યોજનાના લાભ મેળવેલ લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી ઝુબાની’ અંતર્ગત તેમને મળેલ યોજનાના લાભ વિશે વાત કરી હતી.કાર્યક્રમ દરમિયાન ‘ધરતી કહે પુકાર કે’ નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સરપંચ, તલાટી, અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, આજે વઢવાણ તાલુકામાં બલદાણા ગામમાં સવારે 10 કલાકે પ્રાથમિક શાળા,બલદાણા ખાતે તેમજ વડોદ ગામમાં બપોરે 2:00 કલાકે પ્રાથમિક શાળા, વડોદ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકા 108 ની ટીમે એમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપ્યો / સબંધ ભારત ન્યુઝ
ડીસા તાલુકા 108 ની ટીમે એમ્બ્યુલન્સમાં બાળકને જન્મ આપ્યો / સબંધ ભારત ન્યુઝ
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Bihar Business Summit 2023: बिहार में क्यों करें निवेश, क्या है Sandeep Poundrik का कहना? CNBC Awaaz
Bihar Business Summit 2023: बिहार में क्यों करें निवेश, क्या है Sandeep Poundrik का कहना? CNBC Awaaz
দুলীয়াজান মহাবিদ্যালয়ৰ প্ৰাক্তন অধ্যক্ষ জ্যোতিপ্ৰসাদ চেতিয়া মৃত্যুত মৰ্মাহত দুলীয়াজান বাসি।
দুলীয়াজান মহাবিদ্যালয়ৰ প্ৰাক্তন অধ্যক্ষ জ্যোতিপ্ৰসাদ চেতিয়া মৃত্যুত মৰ্মাহত দুলীয়াজান বাসি।