સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
জামুগুৰিহাটৰ হোলি চাইল্ড ইংলিছ স্কুলৰ ছাত্র-ছাত্ৰীৰ জাতীয় পতাকা লৈ সমদল।
জামুগুৰিহাটৰ হোলি চাইল্ড ইংলিছ স্কুলৰ ছাত্র-ছাত্ৰীৰ জাতীয় পতাকা লৈ সমদল।
80 लाख की नकबजनी चोरी की वारदात का पुलिस ने किया पर्दाफाश, वारदात में प्रयुक्त तीन वाहनों को भी किया जब्त
80 लाख की नकबजनी चोरी की वारदात का पुलिस ने किया पर्दाफाश
वारदात में प्रयुक्त तीन...
પાંચ મહિના પહેલા બાબરા ખાતે હોનેસ્ટ હોટેલ મા ગુજરાત ટ્રાવેલ્સ ની બસના પેસેન્જરના થેલા માંથી સોનાના દાગીનાની ચોરી કરનાર તોરી રામપરના ધીરૂભાઇ વોરા ઝડપાયો.
આજથી પાંચ મહીના પહેલા બાબરા ખાતે આવેલ હોનેસ્ટ હોટેલ મા ગુજરાત ટ્રાવેલ્સ ની બસમા મુસાફરી કરતા...
GCMMF ના વાઇસ ચેરમેન બન્યા બાદ ગોરધન ધામેલીયા વીરપુર જલારામબાપા દર્શન કર્યા | Virpur Jalaramdham
GCMMF ના વાઇસ ચેરમેન બન્યા બાદ ગોરધન ધામેલીયા વીરપુર જલારામબાપા દર્શન કર્યા | Virpur Jalaramdham
Odisha Train Tragedy: 'मुर्दाघर' बने स्कूल पर चला बुलडोजर, दिन में भी अकेले जाने से डर रहे हैं लोग
Odisha Train Tragedy: बालेश्वर जिले के बाहानगा में हुए दर्दनाक ट्रेन हादसे के बाद जिस...