સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
स्टेट चीफ कमिश्नर निरंजन आर्य का किया स्वागत
स्टेट चीफ कमिश्नर निरंजन आर्य का किया स्वागतबूंदी। राजस्थान राज्य भारत स्काउट गाइड के स्टेट चीफ...
Telangana: टीडीपी के वोटबैंक पर सबकी नजर, चंद्रबाबू नायडू की प्रशंसा कर समर्थकों को लुभाने की कोशिश कर रहीं पार्टियां
हैदराबाद। तेलुगु देशम पार्टी ने तेलंगाना में आगामी विधानसभा चुनाव नहीं लड़ने का फैसला किया...
दिग्रस बंधाऱ्यातील पाणलोट क्षेत्रातील शेतकरी मोबदल्यापासून वंचित, मुख्यमंत्री एकनाथ शिंदे यांनी लक्ष देण्याची गरज
दिग्रस बंधाऱ्यातील पाणलोट क्षेत्रातील शेतकरी मोबदला पासून वंचित
मुख्यमंत्री एकनाथ शिंदे...
તારાપુરના વયોવૃદ્ધે મતદારની લેવાતી પ્રતિજ્ઞા બાબતે પોતાની પ્રતિક્રિયા આપી
તારાપુરના વયોવૃદ્ધે મતદારની લેવાતી પ્રતિજ્ઞા બાબતે પોતાની પ્રતિક્રિયા આપી
पूर्व प्रधान रामलोचन पाठक का निधन।
जनपद जौनपुर तहसील केराकत विकास खंड मुफ्तीगंज के ग्राम पठखौली में,पूर्व प्रधान रामलोचन पाठक का...