સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરમાં છ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરમાં છ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
Lok Sabha Election 2024 Phase 1 Voting: पहले चरण की वोटिंग में Bengal में हुए बंपर मतदान
Lok Sabha Election 2024 Phase 1 Voting: पहले चरण की वोटिंग में Bengal में हुए बंपर मतदान
বৌদ্ধ বিহাৰ চাবলৈ গৈ শংকৰদেৱ সংঘৰ পৰা বহিস্কৃত হ'ল সোণাৰিৰ দুটা পৰিয়াল
সোণাৰিৰ লংপতীয়া জুটুলনী অঞ্চলৰ বুলু শইকীয়া আৰু ৰীতা গগৈৰ পৰিয়ালক বহিষ্কাৰ কৰিলে শ্ৰীমন্ত...
સાંતલપુર : માનપુરા માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં | SatyaNirbhay News Channel
સાંતલપુર : માનપુરા માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં | SatyaNirbhay News Channel