સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  दियोदर आप के उमेदवार भेमाभाई चौधरी ने समर्थकों के साथ अपना नामांकन दाखिल किया।..B1-24NEWS TV.. 
 
                      दियोदर आप के उमेदवार भेमाभाई चौधरी ने समर्थकों के साथ अपना नामांकन दाखिल किया।..B1-24NEWS TV..
                  
   ઉત્તર પ્રદેશ: 100 રૂપિયા ઉપાડવા ગયો મજૂર, જન ધન ખાતામાં ₹2,700 કરોડ જોઈને દંગ રહી ગયો 
 
                      ‘પૈસા હોય તો માલિક શું ન હોઈ શકે…’ એટલે જ કદાચ માણસ માત્ર પૈસા કમાવવાની કોશિશ...
                  
   છેતરાયેલા કર્મચારીઓએ જૂનુ સચિવાલય ઘેર્યુ છે. મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દેદારો કાર્યાલયમા નથી 
 
                      છેતરાયેલા કર્મચારીઓએ જૂનુ સચિવાલય ઘેર્યુ છે. મહામંડળ અને સંયુક્ત મોરચાના હોદ્દેદારો કાર્યાલયમા નથી
                  
   ધર્મરત્ન શ્રી રાજાબાપાએ દૂધરેજ ધામ ખાતે દર્શનાર્થે આવીને સુરસાગર ડેરીમાં ભુવાજીએ પધરામણી કરી 
 
                      સનાતન ધર્મનુ સૌથી મોટું આસ્થા કેન્દ્ર કાશી ધામ મું,કાહવા તા.કડી જીલ્લોઃ મહેસાણાના ભુવાશ્રી...
                  
   
  
  
  
   
  