સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીમડા ચોક રેલવે ફાટક અને જીઇબી માર્ગ પરનું ફાટક એક કલાકથી વધુ સમય બંધ રહ્યું
લીમડા ચોક રેલવે ફાટક અને જીઇબી માર્ગ પરનું ફાટક એક કલાકથી વધુ સમય બંધ રહ્યું
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
modi નરેન્દ્ર મોદી બનાસકાંઠાના થરા દેવ દરબાર ખાતે સભા સંબોધી હતી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
modi નરેન્દ્ર મોદી બનાસકાંઠાના થરા દેવ દરબાર ખાતે સભા સંબોધી હતી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
মহিলা কর্মী সকলেই অগপ দলৰ মূল চালিকা শক্তি :: পশ্চিম গুৱাহাটীত অগপৰ মহিলা বিধান পৰিষদৰ সভাত বিধায়ক ৰমেন্দ্ৰ নাৰায়ণ কলিতা
guwaআজিৰ খবৰ, গুৱাহাটী , ১০ জুলাই, ২০২২ : ১৯৭৯ চনত আৰম্ভ হোৱা ছয় বছৰীয়া বিদেশী নাগৰিকৰ বহিষ্কৰণ...
राष्ट्रीय कृषी शिक्षा दिनी बियाण्यांचे प्रात्यक्षिक
दापोली - विद्यार्थी ग्रामीण उद्योजकता जागृती विकास योजना अंतर्गत ग्रामीण जागृती कार्यानुभव...