સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં અવારનવાર લાઈટો ગુલ થઈ જાય રજુઆત કરવામાં આવી
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં અવારનવાર લાઈટો ગુલ થઈ જાય રજુઆત કરવામાં આવી
તળાજામાં એક ભાજપ આગેવાને પોતાના જન્મ દિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે કરી
તળાજામાં એક ભાજપ આગેવાને પોતાના જન્મ દિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે કરી
અમીરગઢ બોર્ડર પરથી ટ્રકમાંથી દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર અતિ સંવેદનશીલ ગણાય છે. ત્યારે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું...
विश्व पर्यटन दिवस पर आज होंगे विविध कार्यक्रम
विश्व पर्यटन दिवस के अवसर पर 27 सितम्बर को जिला प्रशासन एवं पर्यटन विभाग के संयुक्त तत्वाधान में...
Boult Klarity 1 Review: सस्ती कीमत में बढ़िया ऑडियो क्वालिटी और लंबा बैटरी बैकअप, कैसे हैं ये ईयरबड्स
Boult Klarity 1 महज 999 रुपये में कई शानदार फीचर्स ऑफर करते हैं। हाल ही में लॉन्च हुए इन बड्स को...