સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બરવાળા તાલુકાના નાવડા ખાતે વિશ્વકર્મા જયંતીની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી
બરવાળા તાલુકાના નાવડા ખાતે વિશ્વકર્મા જયંતીની ધામધૂમ પૂર્વ ઉજવણી કરવામાં આવી
થરાદના મિયાલ નજીક ટ્રકની ટક્કરે સરપંચ સહીત બે વ્યક્તિઓના મોત
થરાદ-સાંચોર હાઈવે ઉપર મિયાલ ગામ નજીક ટ્રક ચાલકે કારને સામેથી ટક્કર મારતાં વાવના સણવાલના સરપંચ...
'Speaker smiled, invited for tea…': Rahul Gandhi on speaking in Parliament
Rahul Gandhi, his first press briefing day after being disqualified as MP, alleged that Lok Sabha...
महाराष्ट्र में CM Yogi के बंटेंगे तो कटेंगे वाले नारे पर अब NDA के ही साथी Ajit Pawar सवाल उठाने लगे
महाराष्ट्र में CM Yogi के बंटेंगे तो कटेंगे वाले नारे पर अब NDA के ही साथी Ajit Pawar सवाल उठाने लगे
सेल्फी अपलोड करने को लेकर जिला कलेक्टर ने दिए अधिकारियों को निर्देश
जिला कलक्टर अक्षय गोदारा ने बताया कि हर घर तिरंगा अभियान के संबंध में स्वाधीनता दिवस की वर्षगांठ...