સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'तो चुनाव से पहले कई लोग जेल में होंगे...', सुप्रीम कोर्ट ने यूट्यूबर को जमानत देते हुए कही बड़ी बात
Supreme Court on YouTuber case सुप्रीम कोर्ट ने आज तमिलनाडु के मुख्यमंत्री एमके स्टालिन के...
4 Healthy Summer Drinks For Weight Loss - No Sugar - No Milk | Skinny Recipes
4 Healthy Summer Drinks For Weight Loss - No Sugar - No Milk | Skinny Recipes
અમદાવાદના કાઉન્સીલર વિપુલ પટેલ સામે ફરિયાદ@Sandesh News
અમદાવાદના કાઉન્સીલર વિપુલ પટેલ સામે ફરિયાદ@Sandesh News
વિદેશી દારૂની 216 બોટલો સાથે ઇકો ગાડી ઝડપાઇ
પાટડીના માલવણ હાઈવે પર પોલીસ વાહન ચેકીંગ દરમિયાન વિદેશી દારૂની 216 બોટલો સાથે ઇકો ગાડી ઝડપાઇ હતી....