સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सैटेलाइट ब्रॉडबैंड के लिए नहीं होगी नीलामी, एलन मस्क का खिला चेहरा, जियो-एयरटेल के लिए कैसा है फैसला?
सरकार ने सैटेलाइट ब्रॉडबैंड सेवाओं के लिए स्पेक्ट्रम आवंटित की नीलामी नहीं करेगी। ऐसे में इस...
Breaking ઉપલેટા : મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ આપ્યું આવેદનપત્ર...|| GTV_GUJARAT_NEWS
Breaking ઉપલેટા : મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ આપ્યું આવેદનપત્ર...|| GTV_GUJARAT_NEWS
મંત્રી kirtisinh Vaghela ના અધ્યક્ષ સ્થાને Kankrej તાલુકાના ઉણ માધ્યમિક શાળા ખાતે Svasetu કાર્યક્રમ
મંત્રી kirtisinh Vaghela ના અધ્યક્ષ સ્થાને Kankrej તાલુકાના ઉણ માધ્યમિક શાળા ખાતે Svasetu કાર્યક્રમ
બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા સ્થાપિત ન થતા આંદોલનની ચીમકી.
કલેકટર શ્રી છોટા ઉદેપુર ને આવેદન આપવામાં આવ્યું છે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની...
Vidhan Sabha LIVE Ajit Pawar नी आदिवासी समाजाबद्दल बोलताना एका मंत्र्याच्या हातावरचे धागे का दाखवले?
Vidhan Sabha LIVE Ajit Pawar नी आदिवासी समाजाबद्दल बोलताना एका मंत्र्याच्या हातावरचे धागे का दाखवले?