સુરેન્દ્રનગર શહેરના રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીન પાસેથી એક વૃધ્ધ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.રેલવે પોલીસ સુત્રો પાસેથી વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના મેદાનમાં હેરીટેજ એન્જીનની નજીક એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતા રેલવે પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને આશરે ૬૫ વર્ષની વયના ભીક્ષુક જેવા લાગતા વૃધ્ધને ગાંધી હોસ્પીટલ લઈ જવાતા ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો ન મળી આવતા હાલ લાશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. મૃતકના વાલીવારસની શોધ રેલવે પોલીસના ભરતસીંહ ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના સવિયાણા ગામે સરપંચ દ્વારા નવિન પાણીનાં બોરનું ખાતમુહૂર્ત કરાયું
ડીસા તાલુકાના સવિયાણા ગામે સરપંચ દ્વારા નવિન પાણીનાં બોરનું ખાતમુહૂર્ત કરાયું
વાજપેયીજીની આજે શ્રદ્ધાંજલિ,જાણો તેમના જીવનની રોચક કહાની
વાજપેયીજીની આજે શ્રદ્ધાંજલિ,જાણો તેમના જીવનની રોચક કહાની
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી...
ट्रैक्टर बेचकर Pakistan से IND vs PAK का मैच देखने आया शख्स , PAK के हार के बाद क्या कहा? | Aaj Tak
ट्रैक्टर बेचकर Pakistan से IND vs PAK का मैच देखने आया शख्स , PAK के हार के बाद क्या कहा? | Aaj Tak
Kerala: केरल में विदेशी पर्यटकों ने फलस्तीन समर्थक बैनर को किया नष्ट, पुलिस ने दर्ज किया केस
कोच्चि। केरल स्थित कोच्चि में एक इस्लामी छात्र संगठन द्वारा फलस्तीन के समर्थन में लगाए गए...