વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે સગીરાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વિદ્યાથની સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન અરવિંદભાઈ ભૂપતભાઈ કણઝરિયાએ લલચાવી વિદ્યાથનીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બનાવ અંગે ઘરે માતા-પિતા કે પરિવારજનોને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે આ મામલે સગીરાએ ઘરે આવી માતા-પિતાને જાણ કરતા પરિવારે જોરાવરનગર પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અનોખો વિરોધ: જૂનાગઢમાં ટીબી
વિભાગના આઉટ સોર્સિંગ કર્મીઓએ
પોતાની માંગણીઓને લઈ ગરબે ઘૂમી
વિરોધ નોધાવ્યો
જૂનાગઢ જિલ્લાના આઉટ સોર્સિંગ કર્મચારી
સંઘ દ્વારા પોતાની પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની
હડતાળ શરૂ...
অসম চাহ নিগমৰ বাগিছাত শীঘ্ৰে বোনাচ প্ৰদানৰ দাবী চাহ মজদুৰ সংঘৰ
ৰাজ্য চৰকাৰৰ পৃষ্ঠপোষকতাত পৰিচালিত অসম চাহ নিগম লিমিটেডৰ অধীনত থকা ১৫ খন চাহ বাগিছাৰ শ্ৰমিকে...
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની રૂ. 538 કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં ધરપકડ
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની રૂ. 538 કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં ધરપકડ
મની લોન્ડરિંગનો કેસ...