વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે સગીરાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વિદ્યાથની સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન અરવિંદભાઈ ભૂપતભાઈ કણઝરિયાએ લલચાવી વિદ્યાથનીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બનાવ અંગે ઘરે માતા-પિતા કે પરિવારજનોને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે આ મામલે સગીરાએ ઘરે આવી માતા-પિતાને જાણ કરતા પરિવારે જોરાવરનગર પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ashok Leyland Shares Rally Today | Q3 नतीजों का आज इस Stock में क्यों दिखेगा बहुत बड़ा असर?
Ashok Leyland Shares Rally Today | Q3 नतीजों का आज इस Stock में क्यों दिखेगा बहुत बड़ा असर?
જળસંકટમાં ફસાયું દિલ્હી, સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ આપવાથી હાથ અધ્ધર કર્યા, હિમાચલ સરકાર પણ વાયદો કરીને ફરી ગઈ
પાડોશી રાજ્યો પાસેથી વધુ પાણીની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી દિલ્હી સરકારને મોટો ઝટકો...
नांता पुलिस की बड़ी कार्यवाही 250 ग्राम गांजे के साथ महिला गिरफ्तार
कोटा पुलिस की बड़ी कार्यवाही
প্ৰচণ্ড ধুমুহাই তচ নচ কৰিলে লক্ষীমপুৰৰ বিভিন্ন অঞ্চল... মৃত্যু ঘটিল এজনৰ
প্ৰচণ্ড ধুমুহাই তচ নচ কৰিলে লক্ষীমপুৰৰ বিভিন্ন অঞ্চল... মৃত্যু ঘটিল এজনৰ
વલસાડ પાટીદાર સમાજના ગરબા મહોત્સવમાં 21 બાળ સ્વરૂપા માતાજીની 1008 દિવાની આરતી કરવામાં આવી
વલસાડ પાટીદાર સમાજના ગરબા મહોત્સવમાં 21 બાળ સ્વરૂપા માતાજીની 1008 દિવાની આરતી કરવામાં આવી