વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે સગીરાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વિદ્યાથની સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન અરવિંદભાઈ ભૂપતભાઈ કણઝરિયાએ લલચાવી વિદ્યાથનીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બનાવ અંગે ઘરે માતા-પિતા કે પરિવારજનોને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે આ મામલે સગીરાએ ઘરે આવી માતા-પિતાને જાણ કરતા પરિવારે જોરાવરનગર પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આઝાદીનો અમૃત
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આઝાદીનો અમૃત
દિયોદરની સગીરાનું શખ્સ અપહરણ કરી જતાં ચકચાર
દિયોદર તાલુકાના એક ગામમાંથી તા. 12 સપ્ટેમ્બરના સાંજે એક સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરી કોતરવાડા...
डिग्गी पदयात्रा को लेकर बैठक का आयोजन
पदयात्रा को लेकर बैठक का हुआ आयोजन
नैनवां।श्री डिग्गी कल्याण जी महाराज की 26वीं...
જામનગર એરફોર્સ સ્ટેશન અને મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કિમી વોકિંગનું આયોજન કર્યુ
જામનગર એરફોર્સ સ્ટેશન અને મનપા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કિમી વોકિંગનું આયોજન કર્યુ