વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે સગીરાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વિદ્યાથની સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન અરવિંદભાઈ ભૂપતભાઈ કણઝરિયાએ લલચાવી વિદ્યાથનીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બનાવ અંગે ઘરે માતા-પિતા કે પરિવારજનોને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે આ મામલે સગીરાએ ઘરે આવી માતા-પિતાને જાણ કરતા પરિવારે જોરાવરનગર પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Khedbrhma અનાજ ભરેલો બીલ વગરનો ઘઉંના જથ્થાનો જપ્ત કરવામાં આવેલ
*અનાજ ભરેલો બીલ વગરનો ઘઉંના જથ્થાનો જપ્ત કરવામાં આવેલ*
एकनाथ शिंदेंची खेळी, नाराजी वाढणार की कमी होणार? | Shinde - Fadnavis | Uddhav Thackeray
एकनाथ शिंदेंची खेळी, नाराजी वाढणार की कमी होणार? | Shinde - Fadnavis | Uddhav Thackeray
Kerala: कांग्रेस ने सीएम विजयन पर लगाया विपक्ष को डराने का आरोप, कहा- सरकार मुद्दों से भटका रही ध्यान
केरल कांग्रेस ने मंगलवार को मुख्यमंत्री पिनाराई विजयन पर विपक्ष को मुद्दों को भटकाने की कोशिश...
નોધારનો આધાર માનવતાની સાંકાળ...
નોધારાનો આધાર માનવતાની સાંકળ.
આજરોજ અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા કે જેઓ પર્વતીય વિસ્તાર,...