વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે સગીરાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વિદ્યાથની સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન અરવિંદભાઈ ભૂપતભાઈ કણઝરિયાએ લલચાવી વિદ્યાથનીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બનાવ અંગે ઘરે માતા-પિતા કે પરિવારજનોને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે આ મામલે સગીરાએ ઘરે આવી માતા-પિતાને જાણ કરતા પરિવારે જોરાવરનગર પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |
Junagadh flood : જૂનાગઢમાં ભારે વરસાદે ભવનાથમાં સર્જેલી તારાજીને લઇ શું કહ્યું પ્રવાસીઓએ ? |
Arunachal Pradesh's first Everest climber went missing on the Chinese border while trying to climb Virgin Mountain
Arunachal Pradesh's first climber to climb Mount Everest, Kati Mara, went missing for two days...
रमाई/प्रधानमंत्री घरकुल योजनेमधून खरे गरजू लाभार्थी वंचित.
सम्राट अशोक सेना वतीने एक दिवशी धरणे आंदोलन
रमाई घरकुल योजना व प्रधानमंत्री घरकुल योजनेपासून गरजू लाभार्थी वंचित,खऱ्या गरजूंना...