વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વિદ્યાથની શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન એક શખ્સે સગીરાને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર વિદ્યાથની સ્કૂલે જઈ રહી હતી. તે દરમિયાન અરવિંદભાઈ ભૂપતભાઈ કણઝરિયાએ લલચાવી વિદ્યાથનીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ બનાવ અંગે ઘરે માતા-પિતા કે પરિવારજનોને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે આ મામલે સગીરાએ ઘરે આવી માતા-પિતાને જાણ કરતા પરિવારે જોરાવરનગર પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  चल पड़ी 'नमो भारत' रेल, Ghaziabad में PM Modi ने देश की पहली RAPID रेल को दिखाई हरी झंडी | Aaj Tak 
 
                      चल पड़ी 'नमो भारत' रेल, Ghaziabad में PM Modi ने देश की पहली RAPID रेल को दिखाई हरी झंडी | Aaj Tak
                  
   नहीं रहे झारखंड के शिक्षा मंत्री जगरनाथ महतो, चेन्नई में ली अपनी अंतिम सांस 
 
                       झारखंड के शिक्षा मंत्री जगरनाथ महतो का आज सुबह निधन हो गया है। उन्होंने चेन्नई...
                  
   જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યો 
 
                      દાહોદ શહેરના કસ્બા બારીયા ફળિયામાં જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને પોલીસે ઝડપી તેમની પાસેથી...
                  
   પાટણના સરવા ગામ ખાતે અમૃત સરોવર પાસે કલેક્ટર અરવિંદ વિજય દ્વારા વૃક્ષારોપણ કરાયું 
 
                      પાટણના સરવા ગામ ખાતે અમૃત સરોવર પાસે કલેક્ટર અરવિંદ વિજય દ્વારા વૃક્ષારોપણ કરાયું
                  
   મહુવા જૈન દેરાસર ખાતે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવી. 
 
                      મહુવા જૈન દેરાસર ખાતે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવી.
                  
   
  
  
  
   
   
  