આજરોજ કાલોલ પોલીસ મથક ખાતે પોલીસવડા હિમાંશુ સોલંકીની કાલોલ પોલીસ સ્ટેશન નુ નિરીક્ષણ કરવા સાથે તેઓની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં કાલોલ શહેર સહિત તાલુકાના વિવિધ અસામાજિ પ્રવૃત્તિ ડામવા સહિતના પ્રશ્ને પડી રહેલ અગવડ અંગે કાલોલ શહેર સહિત તાલુકાના લોકોએ રજૂઆત કરી હતી જ્યારે જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા ઉપસ્થિત લોકોને લગત વિવિઘ સમસ્યા દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને જાણ કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી સાથે પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી આ લોક દરબારમાં પોલીસ વડા હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, સીપીઆઈ સંગાડા સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ જેડી તરાલ સાથે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ તમામ સમાજના બુદ્ધિજીવીઓ અને આગેવાનો સાથે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ થી જગદીશ ઠાકોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
કાંકરેજ થી જગદીશ ઠાકોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
સિહોર શહેરમાં અમુલ દૂધ માં ભાવ વધારો
સિહોર સાથે રાજ્યની જનતાને ફરી એકવાર મોંઘવારીનો ડામ આવતીકાલથી લાગવા જઈ રહ્યો છે. અમુલ દૂધમાં પ્રતિ...
BALOTRA // बालोतरा को जल्द मिलेगी ओवरब्रिज की सौगात, 120 करोड़ से अधिक की लागत से बना है ओवरब्रिज।
बालोतरा को जल्द मिलेगी ओवरब्रिज की सौगात।
ओवरब्रिज का काम अंतिम चरण में।
120 करोड़ से अधिक की लागत...
Breaking News: Bihar Vidhan Sabha में Jitan Ram Manjhi पर भड़के CM Nitish Kumar | Bihar News
Breaking News: Bihar Vidhan Sabha में Jitan Ram Manjhi पर भड़के CM Nitish Kumar | Bihar News
गंगाखेड -परळी रोडवरील करम पाटी जवळ बस-ट्रव्हलची धडक25 प्रवासी गंभीर जखमी
गंगाखेड -परळी रोडवरील करम पाटी जवळ बस-ट्रव्हलची धडक25 प्रवासी गंभीर जखमी