આજરોજ કાલોલ પોલીસ મથક ખાતે પોલીસવડા હિમાંશુ સોલંકીની કાલોલ પોલીસ સ્ટેશન નુ નિરીક્ષણ કરવા સાથે તેઓની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં કાલોલ શહેર સહિત તાલુકાના વિવિધ અસામાજિ પ્રવૃત્તિ ડામવા સહિતના પ્રશ્ને પડી રહેલ અગવડ અંગે કાલોલ શહેર સહિત તાલુકાના લોકોએ રજૂઆત કરી હતી જ્યારે જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા ઉપસ્થિત લોકોને લગત વિવિઘ સમસ્યા દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને જાણ કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી સાથે પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી આ લોક દરબારમાં પોલીસ વડા હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, સીપીઆઈ સંગાડા સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ જેડી તરાલ સાથે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ તમામ સમાજના બુદ્ધિજીવીઓ અને આગેવાનો સાથે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অৰুণাচলৰ নাহৰলগুণৰ পৰা গ্ৰেপ্তাৰ দুই শিশু অপহৰণকাৰী
অৰুণাচলৰ নাহৰলগুণৰ পৰা বিশ্বনাথ আৰক্ষীয়ে এক গোপন সূত্ৰৰ পম খেদি আজি গ্ৰেপ্তাৰ কৰিলে দুই শিশু...
शिंदेंना शिवतीर्थावर दसरा मेळावा घेण्याचा अधिकार नाही - शरद पवार | Sharad Pawar
शिंदेंना शिवतीर्थावर दसरा मेळावा घेण्याचा अधिकार नाही - शरद पवार | Sharad Pawar
સાવરકુંડલા ના સેંજળ ગામ માં ફાર્મ હાઉસમાં
સિંહણ અટા મારતી જોવા મળી.
કાલ તા.06/01/23 ના રોજ સાવરકુંડાના સેંજળ ગામ ના ફાર્મ હાઉસ માં છુંટે ફરતી સિંહણ જોવા મળી જેથી...