આજરોજ કાલોલ પોલીસ મથક ખાતે પોલીસવડા હિમાંશુ સોલંકીની કાલોલ પોલીસ સ્ટેશન નુ નિરીક્ષણ કરવા સાથે તેઓની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં કાલોલ શહેર સહિત તાલુકાના વિવિધ અસામાજિ પ્રવૃત્તિ ડામવા સહિતના પ્રશ્ને પડી રહેલ અગવડ અંગે કાલોલ શહેર સહિત તાલુકાના લોકોએ રજૂઆત કરી હતી જ્યારે જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા ઉપસ્થિત લોકોને લગત વિવિઘ સમસ્યા દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને જાણ કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી સાથે પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી આ લોક દરબારમાં પોલીસ વડા હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, સીપીઆઈ સંગાડા સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ જેડી તરાલ સાથે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ તમામ સમાજના બુદ્ધિજીવીઓ અને આગેવાનો સાથે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mumbai News: बुजुर्ग दंपत्ति ने Air India पर गंभीर आरोप लगाए, Airline से की मुआवज़े की मांग |Aaj Tak
Mumbai News: बुजुर्ग दंपत्ति ने Air India पर गंभीर आरोप लगाए, Airline से की मुआवज़े की मांग |Aaj Tak
राजापूर नगर वाचनालयात उद्या मोफत शेतकरी मेळावा
राजापूर: शहरातील नगर वाचनालय सभागृहात मंगळवारी ११ ऑक्टोबर रोजी सकाळी १० वाजता मोफत शेतकरी...
8 पुलिस थानों के 17 प्रकरणों में जब्तशुदा अवैध मादक पदार्थ गांजा, डोडा चूरा, व अफीम के पोधो को जलाकर किया नष्ट*
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा (आई.पी.एस.) ने बताया कि पुलिस मुख्यालय व श्रीमान...
Bihar Flood: Nepal से लेकर बिहार तक बाढ़ ने मचाई तबाही (BBC Hindi)
Bihar Flood: Nepal से लेकर बिहार तक बाढ़ ने मचाई तबाही (BBC Hindi)
શંખેશ્વરના પચાસર પાસે ગમખ્વાર અકસ્માત ત્રીપલ એકસીડન્ટ એક પદયાત્રી અને બે રિક્ષામાં મોત।પાટણ.......
શંખેશ્વરના પચાસર પાસે ગમખ્વાર અકસ્માત ત્રીપલ એકસીડન્ટ એક પદયાત્રી અને બે રિક્ષામાં મોત।પાટણ.......