આજરોજ કાલોલ પોલીસ મથક ખાતે પોલીસવડા હિમાંશુ સોલંકીની કાલોલ પોલીસ સ્ટેશન નુ નિરીક્ષણ કરવા સાથે તેઓની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં કાલોલ શહેર સહિત તાલુકાના વિવિધ અસામાજિ પ્રવૃત્તિ ડામવા સહિતના પ્રશ્ને પડી રહેલ અગવડ અંગે કાલોલ શહેર સહિત તાલુકાના લોકોએ રજૂઆત કરી હતી જ્યારે જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા ઉપસ્થિત લોકોને લગત વિવિઘ સમસ્યા દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને જાણ કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી સાથે પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી આ લોક દરબારમાં પોલીસ વડા હિમાંશુ સોલંકી, નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ, સીપીઆઈ સંગાડા સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ જેડી તરાલ સાથે પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ તમામ સમાજના બુદ્ધિજીવીઓ અને આગેવાનો સાથે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરની સાળવી પ્રા.શાળા દ્વારા માતૃ પિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું
પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વધી રહેલી આજની ભારતીય પેઢીને માતા-પિતા પ્રત્યે સ્નેહ અને આદર પ્રગટ થાય એવી...
Mizoram Election पर बोले PM Modi, कहा- BJP ने Delhi को पूर्वोत्तर राज्यों से जोड़ने का काम किया है
Mizoram Election पर बोले PM Modi, कहा- BJP ने Delhi को पूर्वोत्तर राज्यों से जोड़ने का काम किया है
કપડવંજ શહેર મા આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયો.
જિલ્લા ના કપડવંજ શહેર મા આમ આદમી પાર્ટી નો જન સંવાદ કાર્યક્રમ યોજાયેલ જેમા કપડવંજ મત...
'हम सुनवाई करेंगे..' CJI Chandrachud ने SBI के खिलाफ आई याचिका पर सुनवाई करते हुए सख्ती से क्या कहा?
'हम सुनवाई करेंगे..' CJI Chandrachud ने SBI के खिलाफ आई याचिका पर सुनवाई करते हुए सख्ती से क्या कहा?