સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનાના પોલિસ મથકમા ફરજ બજાવતા કેન્સર પીડિત ગંભીરસિંહ નાથભા કાંઠીયાના પરિવારને દિપાવલી પર્વની શુભ કામના આપવા માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ગિરીશભાઈ પંડ્યા વઢવાણ ખાતે પહોંચ્યા હતા. અને ગંભીરસિંહ નાથભા કાંઠીયા પરિવારને દિપાવલી પર્વની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. આ તકે વઢવાણ પી.એસ.આઇ ચંદ્રકાબેન એરવાડીયા સહિત સુરેન્દ્રનગર એલસીબી ટીમ હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાએ જણાવ્યું કે, ગંભીરસિંહની તબિયત થોડી ખરાબ રહે છે. આથી દિવાળીમાં એમના પરિવાર, એમના સંતાનો અને એમની તબિયતની ખબર પૂછી એમણે દિવાળીની શુભેચ્છા આપવા માટે અમે આવ્યા હતા. અમારા ડીજીપી પણ ઈચ્છે છે કે, પોલીસ પરિવારના તમામ સભ્યો છે, એમને કોઈ મુશ્કેલી હોય એમાં જિલ્લાના પોલીસ વડા તરીકે એમની કાળજી લેવી જોઈએ એના ભાગરૂપે આજે આ તહેવારો છે, એમના પરિવારને મળીને દિવાળી શુભેચ્છા આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં વસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલ સોસાયટીમાં બૂટલેગરો વાહનોમાં તોડફોડ નુકસાન કર્યાનો વિડિયો
અમદાવાદમાં વસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલ સોસાયટીમાં બૂટલેગરો વાહનોમાં તોડફોડ નુકસાન કર્યાનો વિડિયો
बीजेपी का दावा- गहलोत करने वाले हैं 'राजस्थान कांग्रेस' में नया खेल #ashokgehlot #congress
बीजेपी का दावा- गहलोत करने वाले हैं 'राजस्थान कांग्रेस' में नया खेल #ashokgehlot #congress
ઉમરેઠ ધુળેટા ખાતે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો
ઉમરેઠ ધુળેટા ખાતે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો
गणेशोत्सवातील लॉटरी घोटाळा प्रकरणात मनसेचे तीन पदाधिकारी अटकेत
खेड : गणेशोत्सवातील लॉटरी घोटाळा प्रकरणात मनसेच्या तीन पदाधिका-यांना खेड पोलिसांनी काल अटक...
સિહોર શહેરમાં દિલાળી લોકોની ગરાગી દેખાતી નથી
સિહોર શહેર ઉપરાંત આજુબાજુના ગામોની ખરીદી મોટાભાગે સિહોરમાં જ થતી હોય આ વખતે દિવાળીના તહેવારો નજીક...