સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Upcoming Kia EV: किआ जल्द लाएगी ये चार इलेक्ट्रिक कारें, जानें कब तक होंगी लॉन्च
साउथ कोरियाई वाहन निर्माता Kia भारत में कई बेहतरीन कारों और एसयूवी को ऑफर करती है। कंपनी की ओर से...
আজি শ্বহীদ দিৱস,নিজহাতে চিত্ৰ অংকন কৰি গান্ধীজীক শ্ৰদ্ধা জনালে অষ্টম শ্ৰেণীৰ ছাত্ৰই
আজি মহামানৱ মহাত্মা গান্ধীৰ মৃত্যু দিন৷দেশজুৰি আজিৰ দিনটোক শ্বহীদ দিৱস হিচাবে উদযাপন কৰিছে৷ৰজা...
Priyanka Gandhi take oath: सांसद की शपथ लेने के बाद क्या बोलीं प्रियंका गांधी ? | Aaj Tak
Priyanka Gandhi take oath: सांसद की शपथ लेने के बाद क्या बोलीं प्रियंका गांधी ? | Aaj Tak
દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વ સિંગવડ ખાતે રિહર્સલ
દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે સીંગવડ ખાતે થયું રિહર્સલ ધ્વજવંદન કરવાની...
રણછોડ રાયજીની ભવ્ય શોભાયાત્રા
#buletinindia #gujarat #dahod