સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM भजनलाल बोले-सड़कों के निर्माण में गुणवत्ता रखें:समीक्षा बैठक में पर्यटन स्थल की ब्रॉडिंग-मार्केटिंग पर जोर
सीएम भजनलाल शर्मा ने गुरुवार को सार्वजनिक निर्माण विभाग (पीडब्ल्यूडी) और पर्यटन, कला एवं संस्कृति...
खतरनाक देश की यात्रा पर जा रहे है पीएम मोदी,जहां आसमान से बरस रहे है गोला बारुद
प्रधानमंत्री नरेंद्र मोदी मौजूदा दुनिया के सबसे खतरनाक विदेश यात्रा पर जा रहे हैं। 23 अगस्त को...
ઠાસરા મામલતદાર તેમજ તાલુકા કચેરી નાં તાલુકા કિયોસ્ક સેન્ટર ખાતે આધાર કાર્ડ ને લગતાં કામો માં ભીડ જામી.
ઠાસરા.
ખેડા.
ઠાસરા તાલુકાના મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી નાં કીયોસ્ક સેન્ટર માં...
फिरोजपुर मंडल पर नॉन इंटरलॉकिंग कार्य के कारण अहमदाबाद मंडल की कुछ ट्रेनें प्रभावित रहेंगी भारतीय रेलवे की जानकारी के लिए आज ही sms News को फोलो करे..!
उत्तर रेलवे के फिरोजपुर मंडल के बाड़ी ब्राह्मण स्टेशन पर सेटेलाइट टर्मिनल विकसित करने हेतु नॉन...
વિવિધ સરકારી વિભાગો વચ્ચે સુદ્રઢ આંતરીક સંકલન કરી પ્રશ્નોનો જલ્દી નિકાલ લાવવા સૂચન કરતા કલેક્ટરશ્રી વરૂણકુમાર..
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા...