સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા નું કળસાર ગામ પ્રાથમિક સુવિધાઓ થી વંચિત#azadmedialive#mahuva#news#gujartinews#gujarat
મહુવા નું કળસાર ગામ પ્રાથમિક સુવિધાઓ થી વંચિત#azadmedialive#mahuva#news#gujartinews#gujarat
शिक्षक दिनी शिक्षकांचे त्यांच्या गावातील राहत्या घरी "पाद्य पूजन" करणार- आमदार प्रशांत बंब
शिक्षक दिनी शिक्षकांचे त्यांच्या मुख्यालयी राहत्या घरी "पाद्य पूजन" करणार- शिक्षक मतदार संघ...
પંચમહાલ મસવાડ GIDC ખાતે નવીન પોલીસ સ્ટેશનની માંગ કરાઈ @live24newsgujarat
પંચમહાલ મસવાડ GIDC ખાતે નવીન પોલીસ સ્ટેશનની માંગ કરાઈ @live24newsgujarat...
দৰঙৰ দেওমৰনৈ নিবাসী জ্যোতিষী ৰেৱন শৰ্মালৈ জ্যোতিষ ভাস্কৰ বঁটা
কামৰূপ জিলাৰ ছয়গাওঁ শিল্পী সুৰক্ষা পৰিষদে জ্যোতিষ শাস্ত্ৰত কৰি অহা অনবদ্য সেৱাৰ বাবে দৰঙ জিলাৰ...