નૂતન વર્ષના પ્રથમ દિને કાલોલ તાલુકાના સાતમણના સણસોલી રોડ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં સાતમના ના બાઈક ચાલકનું મોત થતાં નૂતન વર્ષની ઉજવણીમાં વ્યસ્ત પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. પોલીસ મથકે આપેલ ફરિયાદ મુજબ કાલોલ તાલુકાના સાતમણા ગામના રહીશ બળવંતસિંહ કાભાઈભાઈ પરમાર ઉ. વ. 45 નૂતન વર્ષના પ્રથમ દિને પારિવારિક ઉજવણીઓ પતાવી પોતાના અંગત સ્નેહીજનોને મળવા પોતાની જ માલિકીનું બાઈક લઈને નીકળ્યા હતા તે વેળાએ સણસોલી સાતમણા રોડ પર કેનાલના વળાંક પાસે બાઈકના સ્ટેયેરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઇડ પરના ઝાડી ઝાંખરામાં આવેલ પથરાળ જમીન પર પટકાયા હતા. અકસ્માતને લઈ માથાના અને શરીરના ગંભીર રીતે ઇજાગ્રસ્ત બળવંતસિંહને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં તેઓના પરિજનો સાથે ગામલોકો ઘટના સ્થળે દોડી આવતા માતમનો માહોલ સર્જાયો હતો. નૂતન વર્ષના પ્રથમ દિને જ ગામના રહીશની મોત થતાં સાતમણા પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઇ ઘટના સ્થળે પહોંચેલી કાલોલ પોલીસે મૃતકના પોસ્ટ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરમાં ચોરીમાં ગયેલ 17 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ
પોરબંદરમાં ચોરીમાં ગયેલ 17 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ
ગુજરાતમાં નકલી દારૂ પીવાથી મોતનો મામલો
#aapdelhi #aapgujarat #aapparty #gujarat સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો...
राजस्थान में राम राज्य की स्थापना करनी है, नामांकन के दौरान बोलीं विद्याधरनगर प्रत्याशी दीया कुमारी
विधानसभा चुनाव के नामांकन के तीसरे दिन आज बुधवार को शुभ मुर्हूत और शुभ चौघड़िये में सुबह 11.15 बजे...
जलदाय मंत्री कन्हैयालाल चौधरी की धर्मपत्नी राधा पैदल चलकर पहुंची मां जल देवी के दरबार
श्रीरामनगर युवा परिषद द्वारा जनस्वास्थ्य अभियांत्रिकी विभाग व भूजल विभाग मंत्री कन्हैया लाल चौधरी...