સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશસ્વામીનું અંદાજે 80 વર્ષની ઉમરે હાર્ટએટેકથી મોત નીપજ્યું હતું. 1985માં સ્વામીનારાયણ સમપ્રદાયમાં જોડાયા બાદ સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરમાં જેઓ નિરીક્ષક પદ ઉપર સેવા આપી રહ્યા હતા.જેમને નિદ્રામાં જ હૃદયરોગનો હુમલો આવ્યા બાદ પ્રરમપ્રકાશ સ્વામીનું મૃત્યુ થતાં સ્વામી નારાયણ સ્વામીઓમાં શોકનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું.આ અંગે સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સાધુ ધર્મચિંતનદાસજીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મંદિરે રહીને સેવા આપી રહેલા પૂ.પરમપ્રકાશ સ્વામી આજે વહેલી સવારે અક્ષરધામ નિવાસી થયા છે. તેઓના સ્વાસ્થ્યમાં ગઈકાલ સુધી દેખીતી રીતે કોઈ તકલીફ જણાઈ ન હતી.રાત્રે આરામમાં પધાર્યા બાદ ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા તેઓ ધામમાં પધાર્યા છે.પૂ.પરમપ્રકાશ સ્વામીએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે 1985માં દીક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી અટલાદરા છાત્રાલયમાં રહી સેવા આપી હતી.છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ સુરેન્દ્રનગર મંદિર ખાતે સંત નિરીક્ષક તરીકેની સેવા આપી રહ્યાં હતા.તેઓનું જીવન ખૂબ જ નિયમિત, શિસ્તબદ્ધ અને સાદગીપૂર્ણ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বৰমাত সমন্বয়ী কলাকেন্দ্ৰৰ উদ্যোগত আজি দ্বিতীয় দিনাও বিহু নাচ আৰু বিহু ঢোলৰ কৰ্মশালা
ৰাজ্যৰ বিভিন্ন প্ৰান্তৰ নিছিনালৈ বৰমাত আৰম্ভ হৈছে বিহু নাচৰ কৰ্মশালা
#অসমৰ...
સગર સમાજના સ્નેહમિલનમાં માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિત
અમરેલી.ગત તા .૩ / ૯ / ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે માન . મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની...
தமிழகத்தில் தங்கம் விலை மீண்டும் உயர்வு
கடந்த சில நாட்களாக தூத்துக்குடி உள்ளிட்ட தமிழகத்தில் தங்கம் விலை சரிவடைந்து வந்தது ...
Mahindra Thar Roxx को पहले से बेहतर बनाएंगे ये 4 नए फीचर्स, 15 अगस्त को होगी लॉन्च
आगामी थार 5-डोर को पैनोरमिक सनरूफ के साथ पेश किया जा सकता है। हालांकि अभी तक के स्पाई शॉट्स में...