સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 12 કલાકમાં બે વ્યક્તિના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં લખતર શહેરના 56 વર્ષીય અને 65 વર્ષીય બે વ્યક્તિનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું. જેમાં લખતરમા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણા અને 65 વર્ષીય ધીજભાઈ ધમાભાઈનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામના 56 વર્ષીય અને 65 વર્ષીય એમ બંને વ્યક્તિને છાતીમાં અચાનક દુખાવો ઉપાડતા બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાતા હાજર ડોક્ટરે બને વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય આધેડનું અને લખતર તાલુકાના ભલાળા ગામે રહેતા 65 વર્ષીય આધેડનું પણ હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતુ. ત્યારે હાર્ટઅટેકના બનાવોમાં ગુજરાતમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થવા પામ્યો છે.જેમાં ભલાળા ગામે રહેતા 65 વર્ષીય ધીજાભાઈ ધમાભાઈ કોળી ( ઉ.વર્ષ 65 ) અને લખતરના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બાહદુરસિંહ રાણાનું હાર્ટએટેકથી મોત થયું હતુ. જેમાં નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરીને દુકાન મંગલિત કરી ઘરે પહોંચતા તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમના પરિવારજનો તાત્કાલિક 108એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જેમાં હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવારની તજવીજ હાથ ધરી હતી. જેમાં હાર્ટઅટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામે મોતનો માતમ છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોરના પ્રગટેશ્વર રોડ આવેલ એમના નિવાસસ્થાન ખાતેથી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમયાત્રા નીકળી
સિહોરના પ્રગટેશ્વર રોડ આવેલ એમના નિવાસસ્થાન ખાતેથી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમયાત્રા નીકળી
Kishtwar Fire: किश्तवाड़ के मालवन गांव में लगी भीषण आग, लोग हुए बेघर | Jammu Kashmir News | Aaj Tak
Kishtwar Fire: किश्तवाड़ के मालवन गांव में लगी भीषण आग, लोग हुए बेघर | Jammu Kashmir News | Aaj Tak
આદિવાસી ગૌરવ યાત્રાએ છોટાઉદેપુરમાં ભ્રમણ કર્યું
#buletinindia #gujarat #chotaudepur
राजस्थान में लॉन्च हुआ बीजेपी का सदस्यता अभियान:मिस कॉल से बीजेपी के मेंबर बने मुख्यमंत्री भजनलाल और प्रदेशाध्यक्ष मदन राठौड़
प्रदेश में बीजेपी के सदस्यता अभियान की आज लॉचिंग हुए। सीएम भजनलाल शर्मा और प्रदेशाध्यक्ष मदन...
PM Awas Yojana: अब गरीबों के घर का सपना होगा पूरा, स्कीम के तहत मिलेंगे 2 लाख पक्के घर
देश के ऐसे गरीबों के लिए खुशखबरी है जिनके पास अपना मकान नहीं है. क्योंकि प्रधानमंत्री गरीब आवास...