સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં 12 કલાકમાં બે વ્યક્તિના મોત થતાં ચકચાર મચી જવા પામી છે. જેમાં લખતર શહેરના 56 વર્ષીય અને 65 વર્ષીય બે વ્યક્તિનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું. જેમાં લખતરમા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બહાદુરસિંહ રાણા અને 65 વર્ષીય ધીજભાઈ ધમાભાઈનું હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામના 56 વર્ષીય અને 65 વર્ષીય એમ બંને વ્યક્તિને છાતીમાં અચાનક દુખાવો ઉપાડતા બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાતા હાજર ડોક્ટરે બને વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય આધેડનું અને લખતર તાલુકાના ભલાળા ગામે રહેતા 65 વર્ષીય આધેડનું પણ હાર્ટઅટેકથી મોત નીપજ્યું હતુ. ત્યારે હાર્ટઅટેકના બનાવોમાં ગુજરાતમાં દિવસેને દિવસે ચિંતાજનક વધારો થવા પામ્યો છે.જેમાં ભલાળા ગામે રહેતા 65 વર્ષીય ધીજાભાઈ ધમાભાઈ કોળી ( ઉ.વર્ષ 65 ) અને લખતરના ડેરવાળા ગામે રહેતા 56 વર્ષીય નરેન્દ્રસિંહ બાહદુરસિંહ રાણાનું હાર્ટએટેકથી મોત થયું હતુ. જેમાં નરેન્દ્રસિંહ દુકાનનું કામ પૂરું કરીને દુકાન મંગલિત કરી ઘરે પહોંચતા તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમના પરિવારજનો તાત્કાલિક 108એમ્બ્યુલન્સ દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. જેમાં હાજર ડોક્ટર દ્વારા નરેન્દ્રસિંહની સારવારની તજવીજ હાથ ધરી હતી. જેમાં હાર્ટઅટેકથી મોત થવાના કારણે લખતરના ડેરવાળા ગામે મોતનો માતમ છવાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
“અવસર રથ”ને લીલી ઝંડી ફરકાવી જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખએ પ્રસ્થાન કરાવ્યો
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન થકી ભાવનગર જિલ્લામા ઇલેક્શન...
Apple Vision Pro के लिए खत्म होने जा रहा इंतजार, 2 फरवरी से होगा खरीदारी के लिए पेश
एपल ने Apple Vision Pro हेडसेट को लेकर नया अपडेट जारी कर दिया है। Apple Vision Pro की प्री-बुकिंग...
Election Phase 3 Voting: तीसरे चरण के लिए मतदान शुरू, 1331 उम्मीदवारों की होगी 'अग्निपरीक्षा'
Election Phase 3 Voting: तीसरे चरण के लिए मतदान शुरू, 1331 उम्मीदवारों की होगी 'अग्निपरीक्षा'
Coronavirus in India: देश में लगातार दूसरे दिन बढ़े कोरोना के मामले, 24 घंटे में आए 12,591 नए केस
नई दिल्ली, ऑनलाइन डेस्क। देश में कोरोना वायरस के मामलों में लगातार दूसरे दिन इजाफा हुआ है।...
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವು ಅಕ್ಟೋಬರ್ 2ರ ಮಹಾಲಯ ಅಮಾವಾಸ್ಯೆ ದಿನ ಮಾಂಸ ಮಾರಾಟಕ್ಕೆ ಅವಕಾಶ ನೀಡಬೇಕೆಂದು 'ಕರ್ನಾಟಕ ಪೌಲ್ಟ್ರಿ ಟ್ರೇಡರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್' ಅಧ್ಯಕ್ಷರಾದ ಕೆ.ಎನ್. ನಾಗರಾಜು ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಸೆಪ್ಟೆಂಬರ್ 28, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಕರ್ನಾಟಕ ಪೌಲ್ಟ್ರಿ ಟ್ರೇಡರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್'...