જીએમઇઆરએસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે તિરંગા રેલી યાત્રાનુ આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પાટણ દ્વારા કરવામાં આવ્યું...

સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 13 ઓગસ્ટથી 15 મી ઓગસ્ટ સુધી દરેક પાટણ વાસીઓ પોતાના ઘર તેમજ પોતાના વ્યવસાયના સ્થળે તિરંગો લહેરાવી કાર્યક્રમ સફળ બનાવે જેના ભાગરૂપી આજે ધારપુર જીએમઇઆરએસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે તિરંગા રેલી યાત્રાનુ આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પાટણ દ્વારા કરવામાં આવ્યું...