સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મોટી મજેઠી ગામે રહેતા શખ્સે જમીન વેચાણ અંગે વિરમગામના શખ્સ સાથે બાનાખત કર્યા બાદ બાકીની રકમ માંગતા વિરમગામના શખ્સે બાકી રૂપિયા આપવાની ના પાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.દસાડા તાલુકાના મોટી મજેઠી ગામે રહેતા લખમણભાઇ દેવાભાઇ રાવળે તેમની જમીન વેચાણ અંગે તેમના કાકાના દિકરા વિજયભાઇ બાબુભાઇ રાવળને વાત કરી હતી. આથી વિજયભાઇએ એક પાર્ટી છે અને એક વિઘાના રૂા.16 લાખ કહે છે તેમ કહેતા વેચાણનું નક્કી કરવામાં આવ્યું હતુ અને બાનાખત અને દસ્તાવેજ પણ કરી આપ્યા હતા પરંતુ અમુક રકમ બાકી હતી જેની ઉઘરાણી બાબતે લખમણભાઇએ ફોન કરતા વિજયભાઇએ ગાળો આપી બાનાખતના બાકીના રૂપિયા નથી આપવાના અને જો રૂપિયા માંગીશ તો તારા ઘરે આવી તમારા હાથ પગ ભાંગી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી લખમણભાઇએ વિજયભાઇ બાબુભાઇ રાવળ વિરૂધ્ધ બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણના સાંતલપુર નજીકથી મળી આવ્યો યુવાનનો મૃતદેહ
પાટણ બ્રેકિંગ
_ પાટણના સાંતલપુર નજીકથી મળી આવ્યો યુવાનનો મૃતદેહ
_પર ગામ...
થોરડી ગામે ચામુંડા માતાજીનો સવા દિવસનો નવરંગો માંડવો યોજાયો
થોરડી ગામે ચામુંડા માતાજીનો સવા દિવસનો નવરંગો માંડવો યોજાયો
सांप ने डसा तो उसे मार दिया, नागिन ने घर तक युवक का पीछा किया, अस्पताल पहुंचने से पहले मौत
सांप ने डसा तो उसे मार दिया, नागिन ने घर तक युवक का पीछा किया, अस्पताल पहुंचने से पहले मौत...
CM Kejriwal In Hanuman Mandir: CM केजरीवाल को जमानत मिलने के बाद बोले सांसद Sanjay Singh | Aaj Tak
CM Kejriwal In Hanuman Mandir: CM केजरीवाल को जमानत मिलने के बाद बोले सांसद Sanjay Singh | Aaj Tak