કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગની તપાસ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સતત બીજા દિવસે વ્યાજબી ભાવ ની દુકાનો માં આકસ્મિક તપાસ નો ધમધમાટ શરૂ કર્યો કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી જ્યા થી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યો વેજલપુર માથી ઘઉ ચોખા મળી કુલ ૪૨ કટ્ટા મળી આવ્યા જ્યારે ચલાલી માથી ઘઉ, ચોખા અને ચણા મળી કુલ ૨૨ કટ્ટા સરકારી અનાજ નો જથ્થો મળી આવ્યા કાલોલ તાલુકામાં ૨ અલઅલગ વ્યાજબી ભાવ ની દુકાનો માથી અનધિકૃત સંગ્રહ કરવામાં આવેલ કૂલ ૬૪ અનાજ ના કટ્ટા મળી આવ્યા પૂરવઠા વિભાગ દ્વારા તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને વ્યાજબી ભાવ ના દુકાનદારો સામે કાર્યવાહી માટે ની તજવીજ હાથ ધરવામાં આવી છે આ તરફ જિલ્લા પૂરવઠા વિભાગ ની કાર્યવાહી ને પગલે સરકારી અનાજના જથ્થામાં ગેરરીતિ આચરનાર અનાજ માફિયા ઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાદીઓ તૂટતા પસાર થવું મુશ્કેલ 18 11 2022
PORBANDAR પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાદીઓ તૂટતા પસાર થવું મુશ્કેલ 18 11 2022
ગુજરાતમાં નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 55ના મોત: લોકોને દારૂને બદલે મિથેનોલ આપવામાં આવ્યું; મુખ્ય આરોપી સહિત 14ની ધરપકડ
ગુજરાતના બોટાદ જિલ્લામાં નકલી દારૂના સેવનથી અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ...
दांडिया उत्सवास मोठ्या संख्येने उपस्थित रहा डॉ. सारिका क्षीरसागर यांचे आवाहन@india report
दांडिया उत्सवास मोठ्या संख्येने उपस्थित रहा डॉ. सारिका क्षीरसागर यांचे आवाहन@india report
लो आखिरकार खत्म हो ही गया इंतजार! Xiaomi ने किया बड़ा एलान, भारत में इन Smartphone को मिलेगा HyperOS अपडेट
क्या आप भी शाओमी के लेटेस्ट ओएस HyperOS का इंतजार कर रहे हैं। अगर हां तो अब खुश हो जाइए कंपनी ने...
নলবাৰীৰ ককয়াৰ বৰ গোসাই মন্দিৰত শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথি পালন ।
পশ্চিম নলবাৰীৰ ককয়াৰ বিহাৰী চ'কৰ বয গোঁসাই মন্দিৰত শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথি উলহ-মালহেৰে...