કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰাক্তন মন্ত্ৰী দিলেশ্বৰ তাঁতীৰ মৃত্যুত শোক
অসম চৰকাৰৰ প্ৰাক্তন মন্ত্ৰী, অসম চাহ মজদুৰ সংঘৰ প্ৰাক্তন সাধাৰণ সম্পাদক, জ্যেষ্ঠ কংগ্ৰেছ নেতা...
ધારી મા બંધ મકાનના તાળા તોડી ગે૨ કાયદેસર પ્રવેશ કરી અને ચોરી કરવાની કોશીષ કરી
મનનભાઇ કીશોરભાઇ દવે ઉ.વ.૩૧, ધંધો.પ્રા.નોકરી, રહે.ધારી, નવીવસાહત, ઇલોરા સોસાયટી, રેલ્વે સ્ટેશન...
TANISHQ NEW SHOW ROOM LAUNCH AT R R NAGAR
TANISHQ NEW SHOW ROOM LAUNCH AT R R NAGAR
PUSH UP WORKOUT | Pushup kaise kare | पुशअप्स कैसे लगाएं
PUSH UP WORKOUT | Pushup kaise kare | पुशअप्स कैसे लगाएं