કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Farmer Protest: शंभू बॉर्डर पर किसानों ने पीछे खींचे पैर, सरकार को बातचीत का प्रस्ताव... | Aaj Tak
Farmer Protest: शंभू बॉर्डर पर किसानों ने पीछे खींचे पैर, सरकार को बातचीत का प्रस्ताव... | Aaj Tak
2024 में IPO मार्केट में बनेगा इतिहास!
2024 में IPO मार्केट में बनेगा इतिहास!
ડીસામાં એકલવ્ય યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
ડીસામાં કાર્યરત આદિવાસી સમાજના સંગઠન એકલવ્ય યુવા સંગઠન દ્વારા અનેક સેવાકીય પ્રવુતિ કરવામાં આવે...
दमोह नाका चंडाल भाटा स्थित संत रविदास जी के मंदिर का आज लोकार्पण किया गया
जबलपुर संस्कारधानी में दमोह नाका चंडाल भाटा स्थित संत रविदास जी के मंदिर का आज लोकार्पण...