કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુરમાં કન્ટેનર ઝાડ સાથે ટકરાતાં નુકશાન : ચાલકનો આબાદ બચાવ
પાલનપુર નવા બસ સ્ટેન્ડ નજીક એક કન્ટેનર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે....
फंड न मिलने से नर्सिंग कॉलेज भवन का काम शुरू नहीं, हॉस्टल भी नहीं बना, किराए से रह रहे विद्यार्थी
रावतभाटा के बीएससी नर्सिंग कॉलेज के 14.50 करोड़ के भवन का ठेकेदार को वर्क ऑर्डर जारी हुए 8 महीने...
બનાસકાંઠાના વીર સ્વ. રણછોડદાસ રબારીનો પાઠયપુસ્તકમાં ઉલ્લેખ થતા તેમના પરિવાર ખુશીનો માહોલ
બનાસકાંઠાના વીર સ્વ. રણછોડદાસ રબારીનો પાઠયપુસ્તકમાં ઉલ્લેખ થતા તેમના પરિવાર ખુશીનો માહોલ
બંધ મકાનો તસ્કરોનું સોફ્ટ ટાર્ગેટ કાલોલ મા ચોરીના બનાવો ને કારણે લોકોમાં ભય
પોલીસના સઘન પેટ્રોલિંગ મધ્યે કાલોલ નગરમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરીઓનું પ્રમાણ વધી રહ્યું છે....
'ये फरमान मुस्लिमों का हक...', कांवड़ मार्ग को लेकर UP सरकार के फैसले पर भड़कीं महबूबा मुफ्ती
पीपुल्स डेमोक्रेटिक पार्टी की नेता और जम्मू-कश्मीर की पूर्व मुख्यमंत्री महबूबा मुफ्ती ने शनिवार...