કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેસાવાડા ખાતે નેત્ર યજ્ઞમાં અક્ષર ટ્રસ્ટ અને દ્રષ્ટિ નેત્રાલય દાહોદ દ્વારા વીસ જેટલા આંખ ના ઓપરેશન કરવામાં આવ્યા
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે અક્ષર ટ્રસ્ટ દાહોદ અને દ્રષ્ટિ નેત્રાલય દાહોદના સંયુક્ત ઉપક્રમે...
Ayodhya Ram Mandir Pran Pratishtha से लौटने के बाद PM Modi ने लेटर में क्या-क्या लिखा?
Ayodhya Ram Mandir Pran Pratishtha से लौटने के बाद PM Modi ने लेटर में क्या-क्या लिखा?
रविवार देर रात से सोमवार सुबह तक जमकर बरसे बदरा, नवल सागर झील लबालब
बून्दी। रविवार देर रात शुर हुई झमाझम बारिश ने आमजन की आशाओं को काफी हद तक पूरा कर दिया, गत दिनों...
कोटा सीए ब्रांच में कार लोन योजना को लेकर कार्यक्रम आयोजित
भारतीय स्टेट बैंक (एसबीआई) ने सोमवार को न्यू धान मंडी स्थित कोटा सीए ब्रांच कार्यालय में सीए...
बोल बम के जयकारों के साथ 9 कावड़ यात्रियों का जत्था सातलखेड़ी से उज्जैन रवाना
रामगंजमंडी
सावन माह में विभिन्न धार्मिक आयोजन किए जा रहे हैं। अलग-अलग गांवों से कावड़ यात्राएं...