કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિધાનસભા ચૂંટણી સંદર્ભે ડીસા પ્રાંત કચેરી ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરાયો
*વિધાનસભા ચૂંટણી સંદર્ભે પ્રાંત કચેરી, ડીસા ખાતે હેલ્પલાઈન નંબર શરૂ કરાયોઃ હેલ્પલાઈનના ફોન નંબર-...
કોવિડ 19 અટકાયતી પગલા અન્વયે આણંદ જનરલ હોસ્પિટલમાં મોકડ્રિલ.
કોવિડ 19 વિશ્વ મહામારી અંતર્ગત ભારત દેશમાં સરકારશ્રીના આદેશ અનુસાર સમગ્ર દેશમાં કોવિડ 19 રોગચારા...
सूतगिरणी कामगारांना पाण्यातून विषबाधा@india report
सूतगिरणी कामगारांना पाण्यातून विषबाधा@india report
गणपती बाप्पाच्या वेगळ्या पद्धतीनं विसर्जनाचा व्हिडिओ सोशल मीडियावर व्हायरल
गणपती बाप्पाच्या वेगळ्या पद्धतीनं विसर्जनाचा व्हिडिओ सोशल मीडियावर व्हायरल