કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Motorola ला रहा सॉलिड Smartphone, कंपनी ने टीजर वीडियो पोस्ट कर दिखाई झलक
मोटोरोला वर्ल्ड स्लिमेस्ट मिलिट्री-ग्रेड सर्टिफाइड फोन को भारत में लॉन्च कर रहा है। कंपनी ने एक...
તળાજાના ટીમાંણા ગામે ગણેશ શાળામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા
તળાજાના ટીમાંણા ગામે ગણેશ શાળામાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા
'2024 के बाद आप ये बात कायम रखना...', PM मोदी की तुलना बापू से करने के बाद उपराष्ट्रपति धनखड़ पर फूटा संजय राउत का गु्स्सा
मुंबई। उपराष्ट्रपति जगदीप धनखड़ (Jagdeep Dhankhar) के एक बयान को लेकर सियासी...
Congress To Intensify Protest Over Rahul Gandhi After Opposition Meet: 10 Points
New Delhi: Ahead of the start of the day's proceedings in the Parliament today, Congress...