કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম ৰাজ্যিক গ্ৰামীণ জিৱীকা সখীৰ উদ্যোগত প্ৰভাত ফেৰী
অসম ৰাজ্যিক গ্ৰামীণ জিৱীকা অভিযান বৰদলনি ব্লকৰ অন্তৰ্গত ১৬ টা গ্ৰাম্য মহিলা সংগঠনৰ উদ্যোগত...
जिले के शत प्रतिशत बच्चो क़ो पोलियो की खुराक पिलाना हमारा लक्ष्य
बच्चो को पोलियो की बिमारी से मुक्त रखने के लिये रविार से 03 दिवसीय पल्स पोलियो अभियान की शुरूवात...
સિહોર શહેરમાં ફટાકડા પર વિરોધ
સમગ્ર દેશ સાથે રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વ નિમિત્તે બજારમાં વહેચાતા ફટાકડાઓમાં...
Rajasthan Cabinet: भजनलाल शर्मा कैबिनेट में कौन बनेगा मंत्री? इन चेहरों पर लगेगा दांव
Rajasthan Cabinet: भजनलाल शर्मा कैबिनेट में कौन बनेगा मंत्री? इन चेहरों पर लगेगा दांव
તુલસીશ્યામ રૂટની એસટી બસમાં તોડફોડ. શાપુર ડાયવઝન પાસે ડાયવર ઉપર 4 શખસોએ ક્યોં હુમલો #gujaratinews
તુલસીશ્યામ રૂટની એસટી બસમાં તોડફોડ. શાપુર ડાયવઝન પાસે ડાયવર ઉપર 4 શખસોએ ક્યોં હુમલો #gujaratinews