કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्रीमद् भागवत कथा में शामिल हुई जिला पंचायत सदस्य श्रीमती संध्या कुशवाहा
नागौद विधानसभा क्षेत्र अंतर्गत ग्राम पंचायत भटनवारा मैं संगीत में श्रीमद् भागवत कथा का...
અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકા વિસ્તારના ૧૦ ગામના લોકોને સચેત રહેવા અપીલ
ધાતરવડી –૨ જળાશયની નીચાણ વાળા વિસ્તારના ગામોના લોકોને
નદીના પટમાં અવર જવર ન કરવા તથા...
US Market Rebounding LIVE | Ashish Verma के साथ Trading सत्र में जानें क्या है राय | Gudi Padwa 2024
US Market Rebounding LIVE | Ashish Verma के साथ Trading सत्र में जानें क्या है राय | Gudi Padwa 2024
39 साल के K Annamalai में ऐसा क्या है जिसके लिए BJP ने NDA में टूट भी कबूल कर ली?
39 साल के K Annamalai में ऐसा क्या है जिसके लिए BJP ने NDA में टूट भी कबूल कर ली?
সদৌ মাজুলী জিলা চুতীয়া ছাত্র সন্থাৰ ২ঘণ্টীয়া অৱস্থান ধৰ্মঘট
সদৌ মাজুলী জিলা চুতীয়া ছাত্র সন্থাৰ ২ঘণ্টীয়া অৱস্থান ধৰ্মঘট