કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના તબિબ દંપતીએ 1હજાર થી વધુ લોકોને માર્ગદર્શન આપી પ્રેરિત કરી અંગદાનના સંકલ્પ લેવડાવ્યા
ડીસાના તબિબ દંપતીએ 1હજાર થી વધુ લોકોને માર્ગદર્શન આપી પ્રેરિત કરી અંગદાનના સંકલ્પ લેવડાવ્યા
ઈશ્વરીયા ગામે લમ્પ્રી રોગચાળા સામે ગૌધન ને રસીકરણ કરાયું
ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયુંરા જ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે...
মৰাণত সদৌ অসম মহিলা কৰ্মচাৰী সন্থাৰ ৩২ সংখ্যক ত্ৰি-বাৰ্ষিক কেন্দ্ৰীয় অধিৱেশনৰ প্ৰস্তুতি
১৯৯১ চনত জন্ম লাভ কৰা সদৌ অসম মহিলা কৰ্মচাৰী সন্থাৰ মৰাণ ৩২ সংখ্যক ত্ৰি-বাৰ্ষিক কেন্দ্ৰীয়...
ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ ૨ બકરીની જાતિ ઘરે લાવવી જોઈએ, સારો ફાયદો થશે
બકરી પાલનઃ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે બકરી ઉછેર આવકનો સારો સ્ત્રોત છે, પરંતુ બકરી પાલન...