કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ઘણા સમયથી ગંદકી નુ સામ્રાજ્ય જામ્યુ છે ગામના અનેક વિસ્તાર જેવા કે નાના મહોલ્લા, મોટા મહોલ્લા, ભોઈ વાડા, વાલ્મીકિ વાસ, પ્લોટ વિસ્તાર, પટેલ વાડા મા ભારે ગંદકી જોવા મળે છે જેના પરિણામે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા રોગો ફેલાઈ રહ્યા છે ત્યારે ગંદકી દૂર કરવામાં નહી આવે તો રોગચાળો વધુ ફેલાવવાની શક્યતાઓ જણાઈ આવે છે સરકાર દ્વારા ગ્રામ પંચાયત ને સ્વછતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામા આવે છે ત્યારે સરપંચ અને તલાટી કમ મંત્રી ને રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવતુ નથી જેથી ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં પોતાની સહીઓ કરી જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરી તથા અરજી ની નકલ તલાટી કમ મંત્રી, મુખ્ય મંત્રી, જીલ્લા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર, તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપી તાકીદે તપાસ કરાવી ઘટતુ કરવા માંગ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Election 2024: Kairana में BJP-RLD की दोस्ती को कैसे मात देंगी सपा प्रत्याशी इकरा हसन ?
Election 2024: Kairana में BJP-RLD की दोस्ती को कैसे मात देंगी सपा प्रत्याशी इकरा हसन ?
आमरण अनशन बुधवार को दूसरे दिन रहा जारी
आमरण अनशन बुधवार को दूसरे दिन रहा जारी
- अनशन पर बैठे पूर्व पार्षद नवीन सांखला व गोविंद अग्रवाल...
Know about the key attractions of the newly constructed Mahakal corridor in Ujjain |Madhya Pradesh
Know about the key attractions of the newly constructed Mahakal corridor in Ujjain |Madhya Pradesh
માળી સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો
જી જી માળી વિદ્યા સંકુલમાં મો તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
कर्जत तालुक्यातील कशेळे मंडल अधिकारी अँटी करप्शन ब्युरो च्या जाळ्यात,
7 हजार रुपयांची लाच घेताना रंगेहाथ पकडले.
दिनेश रमाकांत गुजराथी मंडल अधिकारी कशेळे याला लाचलुचपत...