સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડીના ડબ્બા છૂટા પડી જતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં માલગાડીના પાછળના ભાગના ગાર્ડ સહિત 6 ડબ્બા ભોગાવો નદી પરના રેલવે બ્રિજ પર ચાલુ માલગાડીએ છૂટા પડી ગયા હતા.સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડીમાં કોઈ ટેક્નિકલ ખામીના કારણે જોઈન્ટમાંથી છ ડબ્બા છૂટા પડી જતાં રેલવે અધિકારીઓ અને સ્ટાફને તાકીદે જાણ કરવામાં આવતા ઊંઘમાંથી સફાળા જાગેલા રેલવે તંત્રએ તાકીદે યોગ્ય કાર્યવાહી હાથ ધરી અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ ફરી છૂટા પડેલા ડબ્બાને જોઇન્ટ કર્યા બાદ માલગાડી આગળ તરફ રવાના કરવામાં આવી હતી.અને બાદમાં રેલવે તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ત્યારે સુરેન્દ્રનગરથી પીપાવાવ તરફ જતી માલગાડીના ડબ્બા છૂટા પડી જતાં તંત્રમાં દોડધામની સાથે અફડાતફડી મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર : સાંસદ ભરતસિંહજી ડાભીના હસ્તે આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કરાયું | SatyaNirbhay News Channel
રાધનપુર : સાંસદ ભરતસિંહજી ડાભીના હસ્તે આરોગ્ય મેળાનું ઉદ્ઘાટન કરાયું | SatyaNirbhay News Channel
शिया धर्मगुरु मुक्तदा अल-सदर के राजनीति छोड़ने की घोषणा के बाद इराक में हिंसा की घटना देखने को मिली है
इराक (Iraq) के शक्तिशाली शिया धर्मगुरु मुक्तदा अल-सदर (Muqtada Al Sadr) ने सोमवार को राजनीति...
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ರಕ್ಷಣಾ ವೇದಿಕೆ' ವತಿಯಿಂದ "ಮಹಾ ಸಂಘರ್ಷ ಯಾತ್ರೆ" ಗೆ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ .ಎ. ನಾರಾಯಣಗೌಡರು ಚಾಲನೆ ನೀಡಿದರು.
ಬೆಂಗಳೂರು, ಫೆಬ್ರವರಿ 1, 2025
ಬೆಂಗಳೂರಿನ ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್ ನಲ್ಲಿ 'ಕರ್ನಾಟಕ ರಕ್ಷಣಾ...
सीएम भजनलाल का गरीबों को तोहफा, इतने परिवारों को आज मिलेगा अपना आशियाना
राजस्थान में रहने वाली 32 विमुक्त, घुमंतू एवं अर्द्ध घुमंतू जाति के दर-दर घूमने वाले बेघर लोग...