ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં-૬ અને વોર્ડ-૭,થરાદ હાઈવે ધાનેરામાં તમોએ પોતાના મકાન/દુકાનનું બાંધકામ જાહેર રસ્તાને અડીને કરેલ હોવાનું જણાઈ આવે છે.જેના કારણે રસ્તામાં ટ્રાફીક અંગેના પ્રશ્નનો ઉપસ્થિત થાય છે.જેથી બિન કાયદેસર કરેલ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે નોટિસ ફટકારી જણાવવામાં આવેલ છે કે,અત્રેથી જાહેર રસ્તા બાબતે આગળની કાર્યવાહી કરવાની હોઈ વેપારીઓને જગ્યાની કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી લીધેલ હોય તો તેની નક્લ દિન ૭માં જરૂરી આધાર પુરાવાની,સાધનિક કાગળો સહિત લેખિતમાં રજૂઆત કરવાનું જણાવ્યું છે,જેથી આ બાબતે યોગ્ય તે કાર્યવાહી કરી શકાય.અન્યથા આ બાબતે ગુજરાત નગરપાલિકા અધિનયમ-૧૯૬૩ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે કોઈ પણ પ્રશ્નો ઉદભવશે તો તેની સંપુર્ણ જવાબદારી દબાણકર્તાની રહેશે તેવું નોટીસમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সোণাৰিত আৰক্ষীয়ে আটক কৰিলে আৰক্ষীক
আলফা স্বাধীনৰ লগত যোগসূত্ৰ ৰখাৰ সন্দেহত সোণাৰি আৰক্ষীয়ে আটক কৰিলে আৰক্ষী জোৱানক।
আটকাধীন আৰক্ষী...
**ग्राम पंचायत दुगारी में श्री तेजाजी महाराज का छ दिवसीय मेला प्रारंभ**
आज ग्राम दुगारी में श्री तेजाजी महाराज का मेला झंडी पूजन के साथ शुरू हुआ। इस अवसर पर दुगारी...
"गोरखधंधा" शब्द बेन की मांग को लेकर नाथ सम्प्रदाय ने सौपा ज्ञापन, आंदोलन की दी चेतावनी
रामगंजमंडी मे नाथ संप्रदाय ने एसडीएम अनिल कुमार सिंघल को मुख्यमंत्री भजनलाल शर्मा के नाम ज्ञापन...
સાબરકાંઠામાં સૌપ્રથમ અને શ્વાસના રોગોની અદ્યતન હેત પલ્મોકેર હોસ્પિટલ નો શુભારંભ| ATN NEWS GUJARAT
સાબરકાંઠામાં સૌપ્રથમ અને શ્વાસના રોગોની અદ્યતન હેત પલ્મોકેર હોસ્પિટલ નો શુભારંભ
હિંમતનગર...