ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં-૬ અને વોર્ડ-૭,થરાદ હાઈવે ધાનેરામાં તમોએ પોતાના મકાન/દુકાનનું બાંધકામ જાહેર રસ્તાને અડીને કરેલ હોવાનું જણાઈ આવે છે.જેના કારણે રસ્તામાં ટ્રાફીક અંગેના પ્રશ્નનો ઉપસ્થિત થાય છે.જેથી બિન કાયદેસર કરેલ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે નોટિસ ફટકારી જણાવવામાં આવેલ છે કે,અત્રેથી જાહેર રસ્તા બાબતે આગળની કાર્યવાહી કરવાની હોઈ વેપારીઓને જગ્યાની કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી લીધેલ હોય તો તેની નક્લ દિન ૭માં જરૂરી આધાર પુરાવાની,સાધનિક કાગળો સહિત લેખિતમાં રજૂઆત કરવાનું જણાવ્યું છે,જેથી આ બાબતે યોગ્ય તે કાર્યવાહી કરી શકાય.અન્યથા આ બાબતે ગુજરાત નગરપાલિકા અધિનયમ-૧૯૬૩ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે કોઈ પણ પ્રશ્નો ઉદભવશે તો તેની સંપુર્ણ જવાબદારી દબાણકર્તાની રહેશે તેવું નોટીસમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Allu Arjun Gets Bail: रिहाई के बाद अल्लू अर्जुन का पहला बयान आया, कहा- जो कुछ भी हुआ उसके लिए सॉरी
Allu Arjun Gets Bail: रिहाई के बाद अल्लू अर्जुन का पहला बयान आया, कहा- जो कुछ भी हुआ उसके लिए सॉरी
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર, બોડેલી પોલીસ સ્ટેશન તેમજ વડોદરા જીલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પાવીજેતપુર પોલીસ
છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર, બોડેલી પોલીસ સ્ટેશન તેમજ વડોદરા જીલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના...
अक्कलकोटचे प्रथमेश म्हेत्रे उपमुख्यमंत्री देवेंद्र फडणवीस यांच्यावर पडले भारी
अक्कलकोट : अक्कलकोट तालुक्यातील दुधनी बाजार समितीवरील संचालक मंडळाची मुदतवाढ रद्द करून त्या...
અમદાવાદના ખોખરા પોલિસ સ્ટેશન માર્ગ પર પીવાના શુધ્ધ પાણીનો વીસેક ફુટ ઉંચો ફુવારો ઉડયો
અમદાવાદ મણિનગર રેલવે ફાટકથી પોલિસ સ્ટેશનના માગઁ પર બાલકૃષ્ણ સોસાયટી ના ગેટની સામે બે માળથી પણ...