ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં-૬ અને વોર્ડ-૭,થરાદ હાઈવે ધાનેરામાં તમોએ પોતાના મકાન/દુકાનનું બાંધકામ જાહેર રસ્તાને અડીને કરેલ હોવાનું જણાઈ આવે છે.જેના કારણે રસ્તામાં ટ્રાફીક અંગેના પ્રશ્નનો ઉપસ્થિત થાય છે.જેથી બિન કાયદેસર કરેલ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે નોટિસ ફટકારી જણાવવામાં આવેલ છે કે,અત્રેથી જાહેર રસ્તા બાબતે આગળની કાર્યવાહી કરવાની હોઈ વેપારીઓને જગ્યાની કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી લીધેલ હોય તો તેની નક્લ દિન ૭માં જરૂરી આધાર પુરાવાની,સાધનિક કાગળો સહિત લેખિતમાં રજૂઆત કરવાનું જણાવ્યું છે,જેથી આ બાબતે યોગ્ય તે કાર્યવાહી કરી શકાય.અન્યથા આ બાબતે ગુજરાત નગરપાલિકા અધિનયમ-૧૯૬૩ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે કોઈ પણ પ્રશ્નો ઉદભવશે તો તેની સંપુર્ણ જવાબદારી દબાણકર્તાની રહેશે તેવું નોટીસમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bharat Jodo Yatra: 'कोई भी ताकत भारत जोड़ो यात्रा को नहीं रोक सकती', बोले कांग्रेस नेता जयराम रमेश
केंद्र सरकार ने भारत जोड़ो यात्रा को लेकर लेटर जारी किया है, जिसमें यात्रा के दौरान कोरोना नियमों...
જૈન દેરાસરમાંથી અજાણ્યા ત્રણ ઈસમો મોડી રાત્રે રૂા.75,000ની રોકડ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર કોંઢની વાડી પાછળ આવેલા 'ઘર હો તો ઐસા' ફલેટના પરિસરમાં આવેલા જૈન દેરાસરમાંથી અજાણ્યા...
अब Delhi CM Arvind Kejriwal कोर्ट जाएंगे तो क्या होगा? ED | LT Show
अब Delhi CM Arvind Kejriwal कोर्ट जाएंगे तो क्या होगा? ED | LT Show
চুৰ ঐ চুৰ গৰু চুৰ ৷ টোপনি নাই দুখীয়া পৰিয়ালৰ
নামনি মাজুলীৰ বালিচাপৰি আৰক্ষী চকিৰ অন্তৰ্গত গোৱাল গাঁৱত আজি গৰু চুৰ চুৰৰ দৰে ঘটনা...