ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નં-૬ અને વોર્ડ-૭,થરાદ હાઈવે ધાનેરામાં તમોએ પોતાના મકાન/દુકાનનું બાંધકામ જાહેર રસ્તાને અડીને કરેલ હોવાનું જણાઈ આવે છે.જેના કારણે રસ્તામાં ટ્રાફીક અંગેના પ્રશ્નનો ઉપસ્થિત થાય છે.જેથી બિન કાયદેસર કરેલ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે નોટિસ ફટકારી જણાવવામાં આવેલ છે કે,અત્રેથી જાહેર રસ્તા બાબતે આગળની કાર્યવાહી કરવાની હોઈ વેપારીઓને જગ્યાની કોઈપણ પ્રકારની બાંધકામ પરવાનગી લીધેલ હોય તો તેની નક્લ દિન ૭માં જરૂરી આધાર પુરાવાની,સાધનિક કાગળો સહિત લેખિતમાં રજૂઆત કરવાનું જણાવ્યું છે,જેથી આ બાબતે યોગ્ય તે કાર્યવાહી કરી શકાય.અન્યથા આ બાબતે ગુજરાત નગરપાલિકા અધિનયમ-૧૯૬૩ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે કોઈ પણ પ્રશ્નો ઉદભવશે તો તેની સંપુર્ણ જવાબદારી દબાણકર્તાની રહેશે તેવું નોટીસમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ऐसे हुई थी ISRO की शुरुआत | Chandrayaan | ISRO History | Tarikh E540
ऐसे हुई थी ISRO की शुरुआत | Chandrayaan | ISRO History | Tarikh E540
ઝેરડા ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની અધ્યક્ષ સ્થાને ઝેરડા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો..
ડીસા તાલુકાના ઝેરડા ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા ની અધ્યક્ષ સ્થાને જેરડા પોલીસ સ્ટેશન...
১৫ নৱেম্বৰত ১২ ঘণ্টীয়া অসম বন্ধ বাতিলৰ আহ্বান জনালে অসম মুণ্ডা মহাসভাৰ
১৫ নৱেম্বৰত ১২ ঘণ্টীয়া অসম বন্ধ বাতিলৰ আহ্বান জনালে অসম মুণ্ডা মহাসভাৰ
મહિનાના પ્રથમ દિવસે રાહુ નક્ષત્રમાં ચંદ્ર, સપ્ટેમ્બરમાં બજાર રહેશે અસ્થિર
સપ્ટેમ્બરની નવી સિરીઝની શરૂઆત સાથે બજાર ઘટાડા સાથે બંધ થયું છે અને એસ્ટ્રો સાયકલમાં હવે બજાર...
મહાવીર જયંતી પર્વ ની ઉજવણી
અસારવા વિધાનસભામાં સમાવિષ્ટ શાહીબાગ વોર્ડના જય મંગલ અને કેદાર ટાવર ખાતે કોર્પોરેટરશ્રીઓ અને...