ડેરોલ ગામમાં આવેલ ચામુંડા માતાજીના ના મંદિરનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મંદિર હવે નાના મંદિરમાંથી ભવ્ય મંદિર બનશે ખૂબ જ આસ્થા ના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીનું મંદિરે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી હોવાથી આ મંદિર મોટુ બનાવવાની પ્રેરણા ચોટીલા વાળા ચામુંડા માતાજીના મંદિરેથી આપવામાં આવી ચોટીલા થી નવું ભવ્ય મંદિર બનાવવાની રજા ચિઠ્ઠી લઈ આ મંદિર હવે આવનારા સમયમાં ભવ્ય બનશે અને વધુ સંખ્યામાં એકી સાથે વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની યાજ્ઞા મેળવી આ મંદિર ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં ગોધરા, કાલોલ અને અન્ય ગામના ભાવિ ભક્તો આ મંદિર ભવ્ય બનાવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોની મંત્રોચ્ચાર વિધિ સાથે અને યજ્ઞ સાથે આઠમ ના હવન ની વિધિ પણ કરવામાં આવી હતી અને આ મંદિર ભવ્ય બને તે માટે સર્વ ભક્તો જરૂરી સહયોગ આપવા ચામુંડા માતાજીના ભક્તોએ વિનંતી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ દવાખાનું નનસાડ ગામે પહોચ્યું
કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ દવાખાનું નનસાડ ગામે પહોચ્યું
बॉलीवुड की हस्तियों के साथ गुजरी Tim Cook की शाम, Apple स्टोर की प्री-ओपन पार्टी में ये स्टार्स रहे मौजूद
नई दिल्ली, बिजनेस डेस्क। एपल के सीईओ टिम कुक भारत में हैं। उनके द्वारा मुबंई में आज 11 बजे...
જુના બસ સ્ટેન્ડ બાપા સીતારામ હોટલની પાસે ચલણની નોટ પર નંબર લખી જુગાર રમતા 4ની ધરપકડ, મુદ્દામાલ કબ્જે
જુના બસ સ્ટેન્ડ બાપા સીતારામ હોટલની પાસે ચલણની નોટ પર નંબર લખી જુગાર રમતા 4ની ધરપકડ, ₹10310 નો...
Eidgah Maidan में नहीं होगा गणेशोत्सव, Supreme Court ने लगाया Stay |वनइंडिया हिंदी |*News
Eidgah Maidan में नहीं होगा गणेशोत्सव, Supreme Court ने लगाया Stay |वनइंडिया हिंदी |*News