ડેરોલ ગામમાં આવેલ ચામુંડા માતાજીના ના મંદિરનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મંદિર હવે નાના મંદિરમાંથી ભવ્ય મંદિર બનશે ખૂબ જ આસ્થા ના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીનું મંદિરે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી હોવાથી આ મંદિર મોટુ બનાવવાની પ્રેરણા ચોટીલા વાળા ચામુંડા માતાજીના મંદિરેથી આપવામાં આવી ચોટીલા થી નવું ભવ્ય મંદિર બનાવવાની રજા ચિઠ્ઠી લઈ આ મંદિર હવે આવનારા સમયમાં ભવ્ય બનશે અને વધુ સંખ્યામાં એકી સાથે વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની યાજ્ઞા મેળવી આ મંદિર ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં ગોધરા, કાલોલ અને અન્ય ગામના ભાવિ ભક્તો આ મંદિર ભવ્ય બનાવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોની મંત્રોચ્ચાર વિધિ સાથે અને યજ્ઞ સાથે આઠમ ના હવન ની વિધિ પણ કરવામાં આવી હતી અને આ મંદિર ભવ્ય બને તે માટે સર્વ ભક્તો જરૂરી સહયોગ આપવા ચામુંડા માતાજીના ભક્તોએ વિનંતી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या Apple CEO का पद छोड़ने जा रहे हैं टिम कुक? जानिए उन्होंने क्या कहा
Apple की एक बहुत बड़ी कंपनी है और टिम कुक 2011 से इस कंपनी के CEO हैं। काफी लोगों के मन में ये...
ચાર વર્ષની બાળકીને અડપલા કરી દુષ્કર્મ કરનાર આરોપી અને સહ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ
ચાર વર્ષની બાળકીને અડપલા કરી દુષ્કર્મ કરનાર આરોપી અને સહ આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી...
RSS नेता Indresh Kumar का बड़ा बयान, कहा 'अहंकार ने BJP को 241 पर रोका' | Viral News | Aaj Tak
RSS नेता Indresh Kumar का बड़ा बयान, कहा 'अहंकार ने BJP को 241 पर रोका' | Viral News | Aaj Tak
उपयोगकर्ता अनुभव को बढ़ाने के उद्देश्य से मेटा के स्वामित्व वाले फोटो-शेयरिंग प्लेटफॉर्म इंस्टाग्राम ने घोषणा की है
उपयोगकर्ता अनुभव को बढ़ाने के उद्देश्य से मेटा के स्वामित्व वाले फोटो-शेयरिंग प्लेटफॉर्म...
સાચવજો ગાય ભેંસનું દૂધ પીવાવાળા!ગુજરાતમાં લમપી વાયરસથી 1431 પશુના મોત, ગુજરાતના આટલા ગામોમાં લમ્પી વાયરસનો પ્રકોપ: કૃષિમંત્રીનું નિવેદન આવ્યું સામે
ભારત દેશમાં ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે અબોલ જીવ પર અણધારી આફત આવી ચડી છે. પશુઓના ટપાટપ મોત...