ડેરોલ ગામમાં આવેલ ચામુંડા માતાજીના ના મંદિરનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મંદિર હવે નાના મંદિરમાંથી ભવ્ય મંદિર બનશે ખૂબ જ આસ્થા ના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીનું મંદિરે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી હોવાથી આ મંદિર મોટુ બનાવવાની પ્રેરણા ચોટીલા વાળા ચામુંડા માતાજીના મંદિરેથી આપવામાં આવી ચોટીલા થી નવું ભવ્ય મંદિર બનાવવાની રજા ચિઠ્ઠી લઈ આ મંદિર હવે આવનારા સમયમાં ભવ્ય બનશે અને વધુ સંખ્યામાં એકી સાથે વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની યાજ્ઞા મેળવી આ મંદિર ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં ગોધરા, કાલોલ અને અન્ય ગામના ભાવિ ભક્તો આ મંદિર ભવ્ય બનાવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોની મંત્રોચ્ચાર વિધિ સાથે અને યજ્ઞ સાથે આઠમ ના હવન ની વિધિ પણ કરવામાં આવી હતી અને આ મંદિર ભવ્ય બને તે માટે સર્વ ભક્તો જરૂરી સહયોગ આપવા ચામુંડા માતાજીના ભક્તોએ વિનંતી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાદ્ય સંગ્રહનું માળખું મજબૂત બનશે, પાંચ રાજ્યોમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ઘરો બનાવવામાં આવશે
ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં અનાજ સંગ્રહ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટૂંક સમયમાં જ અત્યાધુનિક...
સુરતના અલથાણમાં 'પોલીસ તિરંગા પરેડ'ને ફ્લેગ ઓફ કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
સુરતના અલથાણમાં 'પોલીસ તિરંગા પરેડ'ને ફ્લેગ ઓફ કરાવતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી
न्यूयॉर्क में PM मोदी बोले- नियति मुझे राजनीति में लाई:प्रवासियों से कहा- मैं देश में भटका, जो मिला खा लिया
प्रधानमंत्री नरेंद्र मोदी ने अमेरिका दौरे के दूसरे दिन रविवार को न्यूयॉर्क में भारतीय मूल के...