ડેરોલ ગામમાં આવેલ ચામુંડા માતાજીના ના મંદિરનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મંદિર હવે નાના મંદિરમાંથી ભવ્ય મંદિર બનશે ખૂબ જ આસ્થા ના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીનું મંદિરે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી હોવાથી આ મંદિર મોટુ બનાવવાની પ્રેરણા ચોટીલા વાળા ચામુંડા માતાજીના મંદિરેથી આપવામાં આવી ચોટીલા થી નવું ભવ્ય મંદિર બનાવવાની રજા ચિઠ્ઠી લઈ આ મંદિર હવે આવનારા સમયમાં ભવ્ય બનશે અને વધુ સંખ્યામાં એકી સાથે વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની યાજ્ઞા મેળવી આ મંદિર ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં ગોધરા, કાલોલ અને અન્ય ગામના ભાવિ ભક્તો આ મંદિર ભવ્ય બનાવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોની મંત્રોચ્ચાર વિધિ સાથે અને યજ્ઞ સાથે આઠમ ના હવન ની વિધિ પણ કરવામાં આવી હતી અને આ મંદિર ભવ્ય બને તે માટે સર્વ ભક્તો જરૂરી સહયોગ આપવા ચામુંડા માતાજીના ભક્તોએ વિનંતી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ તાલુકા હેલ્થ ઓફીસ
કાલોલ તાલુકા હેલ્થ ઓફીસ ના સર્વે ને નૂતન વર્ષાભિનંદન
ડૉ મિનેશ દોશી.
પ્રાથમિક આરોગ્ય...
ग्रामीणों ने सरपंच को सौंपा ज्ञापन
ग्राम पंचायत सूतड़ा के गांव भवानीपुरा के ग्रामीणों ने सरपंच के नाम ग्राम विकास अधिकारी को ज्ञापन...
उद्धव ठाकरे के काफिले पर हमला करने वालों को संजय राउत की चेतावनी
शिवसेना-यूबीटी चीफ उद्धव ठाकरे के काफिले पर राज ठाकरे की पार्टी के कार्यकर्ताओं ने हमला किया. इस...
শালমৰাত কভিড টীকা কৰণ কাৰ্যসূচী
মাজুলীৰ শালমৰাত আজি কভিড তৃতীয় পালি টীকাকৰণ কাৰ্যসূচী সমাপন হয়। শালমৰা গাঁও খনৰ প্ৰায় সংখ্যক লোকে...
बालाजी मंदिर येथे सर्व रोग निदान शिबिर
बालाजी मंदिर येथे सर्व रोग निदान शिबिर
हिंगोली शहरातील गड्डी मध्ये असलेल्या बालाजी मंदिर...