ડેરોલ ગામમાં આવેલ ચામુંડા માતાજીના ના મંદિરનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મંદિર હવે નાના મંદિરમાંથી ભવ્ય મંદિર બનશે ખૂબ જ આસ્થા ના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીનું મંદિરે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી હોવાથી આ મંદિર મોટુ બનાવવાની પ્રેરણા ચોટીલા વાળા ચામુંડા માતાજીના મંદિરેથી આપવામાં આવી ચોટીલા થી નવું ભવ્ય મંદિર બનાવવાની રજા ચિઠ્ઠી લઈ આ મંદિર હવે આવનારા સમયમાં ભવ્ય બનશે અને વધુ સંખ્યામાં એકી સાથે વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની યાજ્ઞા મેળવી આ મંદિર ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં ગોધરા, કાલોલ અને અન્ય ગામના ભાવિ ભક્તો આ મંદિર ભવ્ય બનાવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોની મંત્રોચ્ચાર વિધિ સાથે અને યજ્ઞ સાથે આઠમ ના હવન ની વિધિ પણ કરવામાં આવી હતી અને આ મંદિર ભવ્ય બને તે માટે સર્વ ભક્તો જરૂરી સહયોગ આપવા ચામુંડા માતાજીના ભક્તોએ વિનંતી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
New Telecom Act: इमरजेंसी में सरकार के हाथ में होगा टेलीकॉम सर्विस का पूरा कंट्रोल, 26 जून से लागू होगा नया कानून
26 जून से नया टेलीकम्युनिकेशन एक्ट 2023 लागू हो रहा है। गैजेट नोटिफिकेशन के मुताबिक केंद्र सरकार...
परतूर येथील युवक महेश शेळके याच्या डोक्यातील एक नस दबल्या मूळ ऑपरेशन साठी मदत फेरी काढण्यात आली.
परतुर येथील रेल्वे स्टेशन येथे राहणारा रेल्वेमध्ये पाणी बॉटल विकून उदरनिर्वाह चालवनारा युवक महेश...
PM Modi Patna Sahib: पीएम मोदी सिख पगड़ी पहनकर पटना साहिब गुरुद्वारा में टेका माथा | Aaj Tak
PM Modi Patna Sahib: पीएम मोदी सिख पगड़ी पहनकर पटना साहिब गुरुद्वारा में टेका माथा | Aaj Tak
કોડીનાર ના ઘાટવડ ગામે જંગલી ભુડે ખેડૂત ઉપર જીવલેણ હુમલો કરતા ઘાયલ
રાત્રિના સમયે પાણી વાળવા જતા ભુંડ એ પ્રહાર કર્યા ખેડૂત હોસ્પિટલમાં દાખલ
...
কংগ্ৰেছ প্ৰতিবাদ
Bjp নেত্ৰী স্মৃতি ইৰানীৰ বিৰুদ্ধে লখিমপুৰত প্ৰতিবাদ যুব কংগ্ৰেছৰ..