ડેરોલ ગામમાં આવેલ ચામુંડા માતાજીના ના મંદિરનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મંદિર હવે નાના મંદિરમાંથી ભવ્ય મંદિર બનશે ખૂબ જ આસ્થા ના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીનું મંદિરે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી હોવાથી આ મંદિર મોટુ બનાવવાની પ્રેરણા ચોટીલા વાળા ચામુંડા માતાજીના મંદિરેથી આપવામાં આવી ચોટીલા થી નવું ભવ્ય મંદિર બનાવવાની રજા ચિઠ્ઠી લઈ આ મંદિર હવે આવનારા સમયમાં ભવ્ય બનશે અને વધુ સંખ્યામાં એકી સાથે વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની યાજ્ઞા મેળવી આ મંદિર ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં ગોધરા, કાલોલ અને અન્ય ગામના ભાવિ ભક્તો આ મંદિર ભવ્ય બનાવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોની મંત્રોચ્ચાર વિધિ સાથે અને યજ્ઞ સાથે આઠમ ના હવન ની વિધિ પણ કરવામાં આવી હતી અને આ મંદિર ભવ્ય બને તે માટે સર્વ ભક્તો જરૂરી સહયોગ આપવા ચામુંડા માતાજીના ભક્તોએ વિનંતી કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rekha Birthday Special: महज 15 की उम्र में दिए पहले किसिंग सीन में बेहोश हो गई थीं रेखा,जानें किस्से
Rekha Birthday Special: महज 15 की उम्र में दिए पहले किसिंग सीन में बेहोश हो गई थीं रेखा,जानें किस्से
গোৰেশ্বৰত শৰণীয়া কছাৰী সাহিত্য সভা,অসমৰ উদ্যোগত শৰণীয়া কছাৰী বিয়ানামৰ আখৰা কৰ্মশালা শুভাৰম্ভণী
গোৰেশ্বৰত শৰণীয়া কছাৰী সাহিত্য সভা,অসমৰ উদ্যোগত শৰণীয়া কছাৰী বিয়ানামৰ আখৰা কৰ্মশালা শুভাৰম্ভণী
Rajouri Blast में Agniveer Ajay Singh की मृत्यु, पिता ने बेटे के बलिदान पर सरकार से क्या कहा?
Rajouri Blast में Agniveer Ajay Singh की मृत्यु, पिता ने बेटे के बलिदान पर सरकार से क्या कहा?
শিক্ষা মন্ত্ৰীৰ গৃহ সমষ্টিত শিক্ষক উত্তাল প্ৰতিবাদ,ধেমাজিত শিক্ষকৰ প্ৰাপ্য দাবীত শিক্ষক সন্মিলনীৰ এক ঘন্টীয়া ধৰ্ণা কাৰ্যসূচীৰ ৰুপায়ন
অখিল ভাৰতীয় প্ৰাথমিক শিক্ষক সংঘৰ আহ্বানত অসম ৰাজ্যিক প্ৰাথমিক শিক্ষক সন্মিলনীৰ নেতৃত্বত আৰু...
ખંભાતમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ધારાસભ્ય ચિરાગ પટેલનું ભવ્ય સન્માન કરાયું.
ખંભાતમાં ૨૦ ગામ લેઉઆ પાટીદાર સમાજની વાડી ખાતે ખંભાત તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ખંભાતના...