21 ઓક્ટોમ્બર એટલે પોલીસ સંભારણા દિવસ,સમગ્ર દેશમાં શહીદ થયેલ પોલીસ અને પેરમિલીટરી ફોર્સ જવાનોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે.ત્યારે છોટાઉેપુરમાં જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં ખૂટા લિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્થાપિત શહીદ સ્મારક ખાતે જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી , આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે છેલ્લા એક વર્ષ દરમિયાન દેશભરમાં શહીદ થયેલ તમામ 189 વીર શહીદ પોલીસ જવાનોના નામ બોલી તેમને યાદ કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Lalu Yadav : 'जनता आंख निकाल लेगी...' लालू यादव ने क्यों कहा ऐसा? राजद प्रमुख ने BJP पर बोला करारा हमला 
 
                      पटना। राजद प्रमुख लालू प्रसाद यादव ने कहा, "काफी घबराहट है, ये (भाजपा) 400 पार की बात घबराहट...
                  
   আজাদী কা অমৃত মহোৎসৱৰ 
 
                      আজাদী কা অমৃত মহোৎসৱত অংশ হিচাপে শ্ৰী সুব্ৰজ্যোতি বৰা,আই পি এছ,এছ পি শিৱসাগৰ আৰু নাজিৰা এছডিপিঅ'ৰ...
                  
   ડીસામાં ભગવાન જગન્નાથ મોસાળમાંથી મોસાળુ ભર્યા બાદ નીજ મંદિરે પહોંચ્યા 
 
                      અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ ભગવાનને મોસાળમાં મોકલવાની પરંપરા અંતર્ગત...
                  
   
  
  
 