21 ઓક્ટોમ્બર એટલે પોલીસ સંભારણા દિવસ,સમગ્ર દેશમાં શહીદ થયેલ પોલીસ અને પેરમિલીટરી ફોર્સ જવાનોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવે છે.ત્યારે છોટાઉેપુરમાં જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં ખૂટા લિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્થાપિત શહીદ સ્મારક ખાતે જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવામાં આવી , આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખે છેલ્લા એક વર્ષ દરમિયાન દેશભરમાં શહીદ થયેલ તમામ 189 વીર શહીદ પોલીસ જવાનોના નામ બોલી તેમને યાદ કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত ড্ৰাগছ সহ দুজনক আটক।
মুখ্যমন্ত্ৰীৰ নিৰ্দেশৰ পাছত নিচা জাতীয় সামগ্ৰীৰ বিৰুদ্ধে আৰক্ষীয়ে তীব্ৰভাৱে ...
বকো হাইস্কুলৰ ভাৰপ্ৰাপ্ত প্ৰধান শিক্ষক প্ৰদীপ বৰ্মনক নিলম্বন
বকো হাইস্কুলৰ ভাৰপ্ৰাপ্ত প্ৰধান শিক্ষক প্ৰদীপ বৰ্মনক নিলম্বন কৰা হৈছে।
মধ্যাহ্ন ভোজনৰ ৫ লাখ ৭০...
જેસરમાં નશાની હાલતમાં 2 ઝડપાયા કાર્યવાહી કરાઈ
જેસરમાં નશાની હાલતમાં 2 ઝડપાયા કાર્યવાહી કરાઈ
બોટાદ ઢાકણીયા રોડ તુલસી નગરનાં બંધ મકાનમાં ચોરીની ઘટના બની, બંધ મકાનનો લાભ લઈ ગઠીયા કાંડ કરી ગયાં...
બોટાદ ઢાકણીયા રોડ તુલસી નગરનાં બંધ મકાનમાં ચોરીની ઘટના બની, બંધ મકાનનો લાભ લઈ ગઠીયા કાંડ કરી ગયાં...
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા SNDT સ્કૂલ પાસે બીમાર નંદીને અબોલ તીર્થ ખાતે રિફર કરવામાં આવ્યો
એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા SNDT સ્કૂલ પાસે બીમાર નંદીને અબોલ તીર્થ ખાતે રિફર કરવામાં આવ્યો