સ્વચ્છતાનો સંદેશો ઘર ઘર સુધી પહોંચે અને ગામ..શેરી.મહોલ્લો.સ્વચ્છ અને સુદ્રઢ બને તેવા ઉદ્દેશ્યથી સરકાર દ્વારા બે મહિના સુધી સતત સફાઈ અભિયાન ચલાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે,જેના ભાગ રૂપે ત્રીજા સપ્તાહમાં રાજ્યના દરેક હેરિટેજ બિલ્ડીંગ,ઐતિહાસિક સ્થળો,મહાપુરુષોની પ્રતિમાઓ ,નદી અને તળાવોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ આદિવાસી મ્યુઝિયમની અંદર અને બહાર તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જંબુસર માં યુરિયા ખાતર ની અછત હોય તેવું લાગી રહ્યું છે જંબુસર તાલુકાના ખેડૂતોની મોટી સંખ્યામાં ખાતર
જંબુસર માં યુરિયા ખાતર ની અછત હોય તેવું લાગી રહ્યું છે જંબુસર તાલુકાના ખેડૂતોની મોટી સંખ્યામાં ખાતર
Loksabha Election 2024: Gujarat के Gandhinagar से केंद्रीय गृह मंत्री Amit Shah ने भरा नामांकन | BJP
Loksabha Election 2024: Gujarat के Gandhinagar से केंद्रीय गृह मंत्री Amit Shah ने भरा नामांकन | BJP
જેસર લમ્પી વાયરસને લઈને રસીકરણ કરવામાં આવ્યું, ગામડાઓમાં કામગીરી
જેસર લમ્પી વાયરસને લઈને રસીકરણ કરવામાં આવ્યું, ગામડાઓમાં કામગીરી
संभाजीनगरमध्ये ३ ऑगस्ट रोजी विद्रोही चळवळीतर्फे मराठी भाषा व संस्कृती बचाव परिषद होणार*
संयुक्त महाराष्ट्र चळवळीच्या अभूतपूर्व लढ्यातून बनलेले महाराष्ट्र हे संविधानिक राज्य आहे....
ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પોતાના હાથે જ ચા બનાવી યાત્રાળુઓને પીવડાવી જૂઓ
ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ પોતાના હાથે જ ચા બનાવી યાત્રાળુઓને પીવડાવી જૂઓ