સિહોર કંસારા બઝાર માં આવેલ શ્રીનાના હનુમાનજી યુવક મંડળ આયોજિત સાર્વજનિક ગણેશ ઉત્સવમાં એક હજાર જેટલા બાળકોને બટુક ભોજન કરાવાયું છે અહીં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા,કૃષ્ણલીલા,ગણેશ યજ્ઞ, સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોઈ છે અહીં બટુક ભોજન દરમિયાન આશરે 1000 થી વધુ બાળકોએ બટુક ભોજનનો લાભ લીધો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લિલાશાહ મહારાજ 49 મો પુણ્યતિથિ મહોત્સવ
આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી...
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું તરણેતર હેલિપેડ ખાતે આગમન, મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તરણેતર મેળાની મુલાકાતે છે. તરણેતર હેલિપેડ ખાતે...
बदलापूर मध्ये जागृत रेल्वे प्रवासी परिषदेचेआयोजन
बदलापूर मध्ये जागृत रेल्वे प्रवासी परिषदेचेआयोजन
રાધનપુર ખાતે 12 સેન્ટરો જુનિયર ક્લાર્કની પરીક્ષા થઈ | SatyaNirbhay News Channel
રાધનપુર ખાતે 12 સેન્ટરો જુનિયર ક્લાર્કની પરીક્ષા થઈ | SatyaNirbhay News Channel
વઢવાણ દલવાડી સમાજની વાડી પાસેથી આધેડની લાશ મળી
સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ અને તેના તાલુકા મથકોએ છેલ્લા કેટલાક સમયથી લાશ મળવાનો સિલસિલો જારી...