સ્વચ્છતાનો સંદેશો ઘર ઘર સુધી પહોંચે અને ગામ..શેરી.મહોલ્લો.સ્વચ્છ અને સુદ્રઢ બને તેવા ઉદ્દેશ્યથી સરકાર દ્વારા બે મહિના સુધી સતત સફાઈ અભિયાન ચલાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે,જેના ભાગ રૂપે ત્રીજા સપ્તાહમાં રાજ્યના દરેક હેરિટેજ બિલ્ડીંગ,ઐતિહાસિક સ્થળો,મહાપુરુષોની પ્રતિમાઓ ,નદી અને તળાવોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ આદિવાસી મ્યુઝિયમની અંદર અને બહાર તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા પશુઓને પકડવા માટે 24 કલાક અભિયાન શરૂ કર્યું
રખડતા પશુઓને લઈને હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપ્યા બાદ સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ...
Swami Satchidananda Maharaj ના હસ્તે સમ્રાટ Maharana Pratap પ્રતિમાનું Tharad ખાતે અનાવરણ | Dpnews
Swami Satchidananda Maharaj ના હસ્તે સમ્રાટ Maharana Pratap પ્રતિમાનું Tharad ખાતે અનાવરણ | Dpnews
બાંગ્લાદેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાતોરાત રેકોર્ડ 51.7%નો વધારો
બાંગ્લાદેશ સરકારે ગઈકાલે રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 51.7 ટકાનો વધારો કર્યો હતો. દેશના...
अवैध खनन का निरीक्षण करने जा रहे IAS Yash Jaluka पर जानलेवा हमला करने वाले कौन हैं?
अवैध खनन का निरीक्षण करने जा रहे IAS Yash Jaluka पर जानलेवा हमला करने वाले कौन हैं?