સ્વચ્છતાનો સંદેશો ઘર ઘર સુધી પહોંચે અને ગામ..શેરી.મહોલ્લો.સ્વચ્છ અને સુદ્રઢ બને તેવા ઉદ્દેશ્યથી સરકાર દ્વારા બે મહિના સુધી સતત સફાઈ અભિયાન ચલાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે,જેના ભાગ રૂપે ત્રીજા સપ્તાહમાં રાજ્યના દરેક હેરિટેજ બિલ્ડીંગ,ઐતિહાસિક સ્થળો,મહાપુરુષોની પ્રતિમાઓ ,નદી અને તળાવોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ આદિવાસી મ્યુઝિયમની અંદર અને બહાર તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रॉकेट बने इस हेल्थकेयर कंपनी के शेयर, मई में निवेशकों को हुआ बंपर मुनाफा
नई दिल्ली, बिजनेस डेस्क। Max Healthcare Institute Stock: भारत में सबसे बड़ी निजी...
আজি কাতি বিহু
আজি সমগ্ৰ ৰাজ্য জুৰি পালন কৰা হ'ব কাতি বিহু।অসমৰ জাতীয় উৎসৱ বিহুৰ ৰঙালী,ভোগালীৰ লগতে কাতি বিহু...
Bhavnagar I મહુવા થી વરતેજ ઈમામ કુવા પગપાળા જવા લોકો રવાના I Divyang News
Bhavnagar I મહુવા થી વરતેજ ઈમામ કુવા પગપાળા જવા લોકો રવાના I Divyang News
শংকৰদেৱ বিদ্যা নিকেতনৰ প্ৰধান আচায্যৰ পৰলোক
শংকৰদেৱ বিদ্যা নিকেতনৰ প্ৰধান আচায্যৰ পৰলোক।