નવરાત્રિ ના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ભક્તો ની મોટી ભીડ માતાજીના દર્શન માટે ઉમટી પડી હતી ત્યારે મધ્યપ્રદેશ ના એક શ્રદ્ધાળુ પાવાગઢ ખાતે આવેલા અને એકાએક તેઓનુ ઓક્સીજન લેવલ ઘટી જતા બેભાન થઈ ગયા હતા ત્યારે મંદીર ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક પ્રાથમિક સારવાર માટે ખડી કરાયેલ ડોકટરો ની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરતા શ્રદ્ધાળુ ની તબીયત સ્થીર થવા પામી હતી ડોકટરો ની ટીમમા કાલોલ ના ડોકટર સુનીલ પરમાર તેમજ ડૉ પ્રતીક અને ડો ધર્મેન્દ્ર દ્વારા ઈમરજન્સી સારવાર આપવામા આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुख्यालयी राहणाऱ्या शिक्षकांचा संपत्नीक पाद्यपूजन करून सत्कार
मुख्यालयी राहणाऱ्या शिक्षकांचा संपत्नीक पाद्यपूजन करून सत्कार
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપ્લક્ષ માં દાહોદ ખાતે યોગ શિબિર યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં દાહોદ ખાતે યોગ શિબિર યોજાઇ...
ঢকুৱাখনা ব্লক কংগ্ৰেছ কমিটি, ঘিলামৰা ব্লক কংগ্ৰেছ কমিটিৰ যৌথ উদ্যোগত ৭৫ তম স্বাধীনতাৰ গৌৰৱময় পদযাত্ৰা
ঢকুৱাখনা ব্লক কংগ্ৰেছ কমিটি,ঘিলামৰা ব্লক কংগ্ৰেছ কমিটিৰ যৌথ উদ্যোগত ৭৫ তম স্বাধীনতাৰ গৌৰৱময় পদযাত্ৰা
नवरात्रि महोत्सव पर भेरू चौक गरबा मंडल की बैठक आयोजित
नवरात्रि महोत्सव पर भेरू चौक गरबा मंडल की बैठक आयोजित
कार्यक्रम की रूपरेखा पर हुई...