નવરાત્રિ ના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ભક્તો ની મોટી ભીડ માતાજીના દર્શન માટે ઉમટી પડી હતી ત્યારે મધ્યપ્રદેશ ના એક શ્રદ્ધાળુ પાવાગઢ ખાતે આવેલા અને એકાએક તેઓનુ ઓક્સીજન લેવલ ઘટી જતા બેભાન થઈ ગયા હતા ત્યારે મંદીર ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક પ્રાથમિક સારવાર માટે ખડી કરાયેલ ડોકટરો ની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરતા શ્રદ્ધાળુ ની તબીયત સ્થીર થવા પામી હતી ડોકટરો ની ટીમમા કાલોલ ના ડોકટર સુનીલ પરમાર તેમજ ડૉ પ્રતીક અને ડો ધર્મેન્દ્ર દ્વારા ઈમરજન્સી સારવાર આપવામા આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Effective use of internet by students stressed at Mangaldai Gurukul Senior Secondary School
Debangan Sarma a state topper in Assam Land Reserve Service (ALRS) , presently serving as the...
Sanjay Singh Aressted: गिरफ्तारी का Aam Admi Party पड़ेगा बड़ा असर, क्या करेंगे CM Kejriwal?
Sanjay Singh Aressted: गिरफ्तारी का Aam Admi Party पड़ेगा बड़ा असर, क्या करेंगे CM Kejriwal?
ঢকুৱাখনাত উপস্থিত উপায়ুক্ত || তাকাৰচুকত খহনীয়া পৰিদৰ্শন
ঢকুৱাখনাত উপস্থিত উপায়ুক্ত || তাকাৰচুকত খহনীয়া পৰিদৰ্শন
वाघोलीतील समस्याबाबत आयुक्तांची भेट
वाघोली ता. हवेली येथील विविध समस्याबाबत शिरूर हवेलीचे आमदार अशोक पवार यांच्या मार्गदर्शनाखाली...