આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
To mark the occasion of 75th Years of Independence and celebrations under Azadi Ka Amrit Mahotsav, blood donation drive organised
To mark the occasion of 75th Years of Independence and celebrations under Azaadi ka Amrut...
દારૂનો જથ્થો લઈ જતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો
દારૂનો જથ્થો લઈ જતા એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો
બાલાસિનોર અમદાવાદ રોડ પર ઠગ ટોળકી સક્રિય... જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
બાલાસિનોર અમદાવાદ રોડ પર ઠગ ટોળકી સક્રિય... જુઓ વૉઈઝ ઑફ મહીસાગર ન્યુઝ
કડીમાં હેરીટેજ પ્લાઝામાં ધોળેદહાડે વેપારીના ઘરેથી 1.50 લાખની ચોરી
કડીમાં દેત્રોજ રોડ સ્થિત પ્રાઈમ હોટલ પાસે હેરીટેજ પ્લાઝામાં પહેલા માળે પરિવાર સાથે રહેતી મહિલા...
ৰহাত উল্লহ মালহেৰে ৭৫তম্ গণতন্ত্ৰ দিৱস পালন।গীত নৃত্যৰে মুখৰিত ৰহা।
সমগ্ৰ ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা,চাপৰমুখতো ভাৰতৰ ৭৫তম্ প্ৰতিষ্ঠা দিৱস উল্লহ মালহেৰে পালন কৰা হয় আৰু...