આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manoj Muntashir और Kumar Vishwas के बीच क्या हुआ? बिना नाम लिए क्या इशारा कर गए मनोज?
Manoj Muntashir और Kumar Vishwas के बीच क्या हुआ? बिना नाम लिए क्या इशारा कर गए मनोज?
क्या अयोध्या मंदिर बोर्ड का हिस्सा कोई गैर-हिंदू बन सकता है,केसी वेणुगोपाल ने पूछे सरकार से सवाल
वक्फ बोर्ड संशोधन बिल पर राजनीतिक दलों के नेताओं की प्रतिक्रियाएं आनी शुरू हो गई हैं। कुछ नेता इस...
અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોનનું આયોજન આગામી તા.27 ઓગષ્ટના રોજ નાઈટ હાફ મેરેથોન યોજાશે.
અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ હાફ મેરેથોનનું આયોજન આગામી તા.27 ઓગષ્ટના રોજ નાઈટ હાફ...
Venus Phosphine: शुक्र ग्रह पर जीवन संभव है? वैज्ञानिकों की इस खोज से छिड़ी नई बहस
नई दिल्ली। खगोलविद वैज्ञानिकों ने शुक्र ग्रह (Venus) पर फॉस्फीन गैस का पता लगाकर अभूतपूर्व...