આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম জাতীয়তা বাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ মৰান আঞ্চলিক সমিতিয়ে শিক্ষক সকলক জনালে সম্বৰ্ধনা।
শিক্ষক দিৱসত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ মৰান আঞ্চলিক সমিতিয়ে। শিক্ষাগুৰু সকল ক্ৰমে...
PM Modi Malda Speech: मालदा में गरजे PM Modi, कहा- TMC के राज में स्कैम ही स्कैम
PM Modi Malda Speech: मालदा में गरजे PM Modi, कहा- TMC के राज में स्कैम ही स्कैम
फुलंब्री शहरासह ग्रामीण भागातही स्वातंत्र्य दिन मोठ्या उत्साहात साजरा करण्यात आला
देशभरात सध्या आझादी का अमृत मोहत्सव अभियान राबविण्यात येत असून देशाला स्वातंत्र्य मिळून 75 वर्षे...
ગુજરાતની બે દિવસીય મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરવામા આવ્યું.
ગુજરાતની ધન્ય ધરા પર બે દિવસીય મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ...