આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহানগৰীত পুনৰ জব্দ চোৰাং কোৰিয়ান চিগাৰেট
মহানগৰীত পুনৰ জব্দ চোৰাং কোৰিয়ান চিগাৰেট। লটাশিল আৰক্ষীয়ে জব্দ কৰে Esse Special Gold নামৰ...
PM Modi: अमेरिकी राष्ट्रपति जो बाइडन ने पीएम मोदी को उपहार में दी स्पेशल टी-शर्ट, लिखा है खास मैसेज
PM Modi US Visit प्रधानमंत्री नरेंद्र मोदी की अमेरिका यात्रा का आज अंतिम दिन है। पीएम के इस...
बीडमध्ये २५१ महिलांनी केले सामुदायिक अथर्वशिषाचे पठण
आझाद हिंद गणेश मंडळाचा उपक्रम
प्रतिनिधी | बीड
बीड शहरातील हिरालाल चौकातील बुरूडगल्लीतील आझाद हिंद गणेश मंडळाच्या वतीने गुरूवार...
અમરેલી જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે ભાગ લેવા માટે તારીખ 25 ઓગસ્ટ સુધીમાં રજિસ્ટ્રેશન ફોર્મ ભરવા
અમરેલી જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે
ભાગ લેવા માટે તા.૨૫ ઓગસ્ટ સુધીમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા...