આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mansa live | Cm Bhupendra Patel માણસા ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન | Dpnewsgujarati
Mansa live | Cm Bhupendra Patel માણસા ખાતે આયોજિત કાર્યકર્તા સંમેલન | Dpnewsgujarati
চৰাইদেউৰ সোণাৰিত কৃষকক বীমা পলিচি বিতৰণ বিধায়ক ধৰ্মেশ্বৰ কোৱৰৰ
চৰাইদেউৰ সোণাৰিত কৃষকক বীমা পলিচি বিতৰণ বিধায়ক ধৰ্মেশ্বৰ কোৱৰৰ ।
રાજકોટમાં ગરબા પાસ પર 18% gst લડવાના નિર્ણય ના વિરોધમાં આપ દ્વારા પ્રદર્શન
રાજકોટમાં ગરબા પાસ પર 18% gst લડવાના નિર્ણય ના વિરોધમાં આપ દ્વારા પ્રદર્શન
Share Market Today | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC
Share Market Today | Top 20 Stocks: बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा? | Business News | CNBC