આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાઘોડિયા ચાલુ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની માંગ વધી
વાઘોડિયા ચાલુ વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની માંગ વધી
तरुणांच्या वाढत असलेल्या आत्महत्या रोखण्यासाठी पोलीस दलाच्या माध्यमातून प्रयत्न करणार : रत्नागिरी SP धनंजय कुलकर्णी
रत्नागिरी : जिल्ह्यातील तरुणाईमध्ये आत्महत्येचे प्रमाण अचानक वाढले आहे. हि गंभीर बाब आहे. क्षणीक...
પાટણ : હત્યાની ઘટનાનાં CCTV આવ્યા સામે,તિક્ષણ હથિયાર વડે યુવકની કરાઈ હત્યા|SatyaNirbhay News Channel
પાટણ : હત્યાની ઘટનાનાં CCTV આવ્યા સામે,તિક્ષણ હથિયાર વડે યુવકની કરાઈ હત્યા|SatyaNirbhay News Channel
શક્તિસિંહ ગોહિલે દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતિ વિશે શું કહ્યુ તે સાંભળો
.હું નહિ થભુ હું લડીશ મારા સમાજના ભવિષ્ય માટે.... મિત્રો હવેતો લેખિત મોખીક પ્રેસ મીડિયામાં પણ...