આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  मणिपुर हिंसा के बीच कांग्रेस नेताओं ने की राष्ट्रपति मुर्मु से मुलाकात, उच्च स्तरीय जांच सहित रखीं 12 मांगे 
 
                      नई दिल्ली, कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने पार्टी नेताओं के एक प्रतिनिधिमंडल के साथ आज...
                  
   સાંતલપુર ના લુણીચાણા ગામ ખાતે ઠાકોર સમાજના આગેવાનોની મિટીંગ યોજાઈ 
 
                      સાંતલપુર ના લુણીચાણા ગામ ખાતે ઠાકોર સમાજના આગેવાનોની મિટીંગ યોજાઈ
                  
   अहमदावबाद की सड़क रास्ते बीमार, विपक्ष द्वारा लगाया गया Ahmdabad शहर में बोर्ड, सम्पूर्ण जानकारीके लिए न्यूज देखे 
 
                      अहमदावबाद की सड़क रास्ते बीमार, विपक्ष द्वारा लगाया गया शहरमें बोर्ड, सम्पूर्ण जानकारीके लिए...
                  
   यूआईटी के गार्ड करते रहे मना फिर भी युवक देखते ही देखते नहर में कूदा,हुई मौत 
 
                      देर रात्रि को एक युवक जैन दिवाकर अस्पताल के पास बने गार्डन से नहर में कूद गया उसके बाद सुबह नगर...
                  
   
  
  
  
   
  