આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
Share Market Today | Portfolio Tips: अपने Portfolio पर आपको कितना है भरोसा? | Traders Hotline
ચિત્ર સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનતા શાળાનું ગૌરવ વધાર્યું
ચોટીલા તાલુકા કક્ષાનાં કલા મહોત્સવમાં નાના પાળીયાદ પ્રા. શાળા નં 1 ની ધોરણ 6 ની વિદ્યાર્થીની...
Pappu Yadav Death Threat: Pappu Yadav ने मांगी Z सिक्योरिटी, गृह मंत्री अमित शाह को लिखी चिट्टी
Pappu Yadav Death Threat: Pappu Yadav ने मांगी Z सिक्योरिटी, गृह मंत्री अमित शाह को लिखी चिट्टी
पारिवारिक विवाद मे आधा दर्जन लोग हुए घायल.
टोंक.(आनंद शर्मा) उनियारा उपखंड के बनेठा ग्राम में परिवार के सदस्यों में खेत पर फसल को पानी...