આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગર વેઘર વોચ ગ્રુપની બેઠક
#buletinindia #gujarat #gandhinagar
જાણો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કોનો લીધા શપથ, કોણ થયું મંત્રી મંડળમાં સામેલ, કોના પત્તા મંત્રીપદમાંથી કપાયા
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપે ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવી છે....
Maruti Suzuki Swift vs Hyundai Grand i10 Nios: कीमत, माइलेज और परफॉरमेंस के मामले में कौन बेहतर? खरीदने से पहले जानें
2024 Maruti Suzuki Swift को नए जेड-सीरीज 1.2-लीटर 3-सिलेंडर नैचुरली एस्पिरेटेड पेट्रोल इंजन से...
itel A70 Review: 256GB स्टोरेज और 12GB रैम वाला फोन 8000 से भी कम में लॉन्च, खरीदने से पहले पढ़ें रिव्यू
itel A70 Review सस्ती कीमत में अच्छे फीचर्स वाला फोन खरीदने की चाहत रखने वाले यूजर्स के लिए आईटेल...
126 ગોધરા વિધાનસભા બેઠકમાં 10 માંથી 05 ઉમેદવારો મુસ્લિમ.
01 AIMIM 04 અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં
126 ગોધરા વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થતા કુલ 10...