આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જૂનાગઢમાં કડવા પાટીદારનું સંમેલન યોજાયું
#buletinindia #gujarat #junagadh
અમીના ઉર્ફે ડોન તથા તેના સાગરીત સમીરઉદીન નાઓને મેફેડ્રોનનો
જથ્થો 31.310 ગ્રામ કિ.રૂ. 3,13,100/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી
કુલ્લે કિ.રૂ.3,31,000 /-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ.
અમદાવાદ શહેર, કાલુપુર, ભંડેરી
પોળ, વાણીયા શેરીના નાકે જાહેરમાંથી અગાઉ એનડીપીએસ ના કેસ માં સજા...
જૂનાગઢ ગેરકાયદેસર બિલ્ડિંગનો ખડકલો થયા હોવાનો આક્ષેપ
જૂનાગઢ ગેરકાયદેસર બિલ્ડિંગનો ખડકલો થયા હોવાનો આક્ષેપ
मंकी पॉक्स वायरस को लेकर आमजन रहे सतर्क
मंकीपॉक्स वायरस को लेकर रहे सतर्क डा सामर
बूंदी
फरीद खान
बूँदी।...
सरयू तट पर जलाए गए 15 लाख से अधिक दीये, PM Modi हुए शामिल
पीएम नरेंद्र मोदी (PM Narendra Modi) आज अयोध्या में भव्य छठवें दीपोत्सव में शामिल होने के लिए...