આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीयरेल्वे : श्री जग मोहन गर्ग ने पश्चिम रेलवे के प्रमुख मुख्य सामग्री प्रबंधक का पदभार ग्रहण किया
भारतीयरेल्वे : श्री जग मोहन गर्ग ने पश्चिम रेलवे के प्रमुख मुख्य सामग्री प्रबंधक का...
રંગપર ગામે 156 હેક્ટર જમીન ગૌચર જમીન પર ગેર કાયદેસર કબ્જો
#buletinindia #gujarat #botad
છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાના પુત્રને ધારાસભ્ય ની ટિકિટ મળે તેવી લાગણી દર્શાવી.
છોટાઉદેપુરના પીઢ, અનુભવી, તેમજ સૌથી વરિષ્ઠ એવા ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાના બીજા...
વર્ષાઋતુને પગલે સાવરકુંડલાનો સૂરજવડી જળાશય ૯૦ ટકાથી વધુ ભરાતા હાઈએલર્ટ
સાવરકુંડલા તાલુકાના દોલતી અને ધાંડલા ગામને સતર્ક રહેવા સૂચના
જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા મામલતદાર...
Atul Subhash Case News: Nikita के Jaunpur वाले घर पर काम करने वाले नौकर ने अतुल को बताया फर्जी
Atul Subhash Case News: Nikita के Jaunpur वाले घर पर काम करने वाले नौकर ने अतुल को बताया फर्जी