આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ને બે વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી એ અર્બન હેલ્થ સેન્ટર ના સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રના અદ્યતન મકાનને ફૂલહારથી સુશોભિત કરી કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસરશ્રી, કર્મચારીઓ તથા સારવાર માટે આવેલ દર્દીઓને શુભેચ્છા પાઠવી તથા ફરજ ઉપરના સ્ટાફ ને ખાસ કરીને કોરોના સમયમાં તેઓએ કરેલ કામગીરી યાદ કરી અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા. તથા સરકારશ્રી દ્વારા કાલોલ નગરને મળેલ આરોગ્ય સુવિધાઓનો લાભ વધુ ને વધુ લોકો ને પ્રાપ્ત થાય તે માટે સૌ સાથે મળીને પ્રયત્નશીલ બનવા હાકલ કરી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના પિતાજીનું નિધન થયું
લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના પિતાજીનું નિધન થયું
भारत-चीन के रक्षा मंत्री 20 नवंबर को मिलेंगे:ASEAN सम्मेलन में मिलेंगे दोनों नेता, सीमा समझौते के बाद पहली मुलाकात
भारतीय रक्षा मंत्री राजनाथ सिंह 20 नवंबर को चीन के रक्षा मंत्री डोंग जून से मुलाकात करेंगे।...
ગલીયાણા ગામે "સામાજીક ન્યાય સપ્તાહ" અંતર્ગત ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
તારાપુર તાલુકાનાં ગલીયાણા ગામ ખાતે "સામાજીક ન્યાય સપ્તાહ" અંતર્ગત ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન...
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના કેરાળા ગામેથી કપાસ ના વાવેતર સાથે ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરનાર કરશનભાઈ સાંખટ ઉં.વ.૬૬,નેઝડપી પાડતી અમરેલી S.O.G. ટિમ,
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા,
...
गणेश पूजा के लिए PM Modi गए CJI चंद्रचूड़ के घर, विपक्ष के नेताओं ने उठाए सवाल, BJP ने दिया जवाब
गणेश पूजा के लिए PM Modi गए CJI चंद्रचूड़ के घर, विपक्ष के नेताओं ने उठाए सवाल, BJP ने दिया जवाब