રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં બોટાદ શહેરમાં બોટાદ જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદમાં હવેલી ચોક થી દિનદયાળ રોડ સુધી કાઢવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે ભાજપ સરકાર દ્વારા જે નિર્દોષને પરેશાન કરવામાં આવે છે તે ચલાવી નહીં લેવાય. અને ઇડીનો ખોટો દુરુપયોગ કરી સંજય સિંહ ને જે હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં મૌન રેલી યોજવામાં આવી હતી.તેમજ સંજયસિંહ ને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીમડી નગરમાં મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો | Daily Gujarat News
લીમડી નગરમાં મતદાર સુધારણા કાર્યક્રમ યોજાયો | Daily Gujarat News
લીમડી નગરમાં સહિત સમગ્ર દાહોદ...
Breaking News: '150 सांसदों के निलंबन पर कोई चर्चा क्यों नहीं' |Jagdeep Dhankhar | 141 MPs Suspended
Breaking News: '150 सांसदों के निलंबन पर कोई चर्चा क्यों नहीं' |Jagdeep Dhankhar | 141 MPs Suspended
চলাপথাৰ শ্যাম গাঁৱত ৩ফেব্ৰুৱাৰীৰ পৰা হ'ব লগা পয় লেং উদ্যাপন প্ৰস্তুতিৰ সম্পৰ্কে বুজ লয় সাংসদ তপন কুমাৰ গগৈয়ে।
চৰাইদেউ।জিলাৰ লাকুৱা চলাপথাৰ গাৱঁত অনুষ্ঠিত হ'ব লগা তিনি দিনীয়া বৰ্ণাধ্য কাৰ্য্যসূচীৰে...