રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં બોટાદ શહેરમાં બોટાદ જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદમાં હવેલી ચોક થી દિનદયાળ રોડ સુધી કાઢવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે ભાજપ સરકાર દ્વારા જે નિર્દોષને પરેશાન કરવામાં આવે છે તે ચલાવી નહીં લેવાય. અને ઇડીનો ખોટો દુરુપયોગ કરી સંજય સિંહ ને જે હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં મૌન રેલી યોજવામાં આવી હતી.તેમજ સંજયસિંહ ને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोलाघाट में हृदय विदारक घटना, ई रिक्शा को चार्ज करने के दौरान बिजली की चपेट में आने से चालक की मौत
असम के गोलाघाट जिला अंतर्गत तोरफात अंचल में बृहस्पतिवार को एक हृदय विदारक घटना सामने आई। आज...
Aakash BYJU'S Launches its Biggest and Most Awaited National Talent Hunt Exam, ANTHE 2023; Offers Up to 100% Scholarship and Cash Awards to Class VII-XII Students
Aakash BYJU'S Launches its Biggest and Most Awaited National Talent Hunt Exam, ANTHE 2023; Offers...
રાઘાનેસડા ગામના ખેડૂતોને પાણીના મળતા ખેડૂતો પહોંચ્યા પ્રાંત કલેકટર કચેરી થરાદ
રાધાનેસડા ગામે સિંચાઈનું પાણી ના મળતા થરાદ પ્રાંત કચેરીએ પાઠવ્યું આવેદનપત્ર
...
આજરોજ માધવબાગ ખાતે નવનિર્મિત ખાડી બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આજરોજ માધવબાગ ખાતે નવનિર્મિત ખાડી બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આજરોજ વોર્ડ નંબર 18...