પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ઝાખરીપુરા ગામના રહીશ અને ખેતીના વ્યવસાયથી ગુજરાન ચલાવતા પરવતસિંહ દામસિંહ રાઠોડને ખેતી તથા અન્ય સામાજિક કામો માટે નાણાંની જરૂરિયાત તેઓએ ગોધરા સ્થિત આઇસીઆઇસીઆઇ બેન્ક માંથી ગત ઓગસ્ટમાં લોન લીધી હતી. આ દરમ્યાન બેંક દ્વારા તેઓને એક ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરેલ હતું. ક્રેડિટ કાર્ડના ઉપયોગ અંગેની માહિતી તેઓ પાસે ન હોય તેઓએ ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવ્યું ન હતું. જે અંગે ગત. ૨૭/૦૯/૨૩ ના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી વાત કરતા અન્ય એક હિન્દીભાષી ઈસમે બેંકના કર્મચારી તરીકેની પોતાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવા જણાવેલ અને જો ક્રેડિટ કાર્ડ તુરંત એક્ટિવ કરવામાં નહિ આવે તો ઉચી પેન્લટી ભરવી પડશે તેવા ભયસ્થાનો સાથે ગુમરાહ કરી એક ચોક્કસ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદોનો મોબાઈલ હેક કરી ફરિયાદીના ખાતામાંથી રૂ. 71000 ઉઠાવી લીધા હતા. જે અંગેની જાણ ફરિયાદી પર્વતસિંહને થતાં તમામ હકીકતો સાથે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાઇબર ઠગ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भिलवाड़ा विद्या भारती अखिल भारतीय तैराकी प्रतियोगिता का आयोजन, इस स्कूल को मिला जनरल चैंपियनशिप
राजस्थान के भिलवाड़ा जिले के राष्ट्रीय तैराकी प्रतियोगिता बैंगलौर (कनार्टक) में आदर्श विद्या...
ચંદ્રપુરા ખાતે સંરક્ષણ દિવાલ તૂટી પડવાની ઘટનામાં મોતને ભેટેલા 4 મૂર્તક બાળકોના વારસદારને ધારાસભ્યના હસ્તે સહાયના ચેક અર્પણ કરાયા.
હાલોલ જીઆઇડીસીની બહાર ચંદ્રપૂરા રોડ પર આવેલી સન્મુખ એગ્રો નામની કંપનીની સંરક્ષણ દિવાલને અડીને...
Kuwait Fire: कुवैत अग्निकांड में मरने वाले 45 भारतीयों के शव लेकर कोच्चि पहुंचा एयरफोर्स का विमान
Kuwait Fire: कुवैत अग्निकांड में मरने वाले 45 भारतीयों के शव लेकर कोच्चि पहुंचा एयरफोर्स का विमान