ગત તા. 1/10ના સવારના નવેક વાગ્યાના સમયે આ કામેના ગુમ થનાર બાળક આકાશભાઇ મનસુખભાઇ ચાવડા પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ઘરેથી જતા રહેલ હતા. પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયાની કોઇ પણ બનાવ બને તો તાત્કાલીક પગલા લેવા સુચના હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા તથા લીંબડી સર્કલ પો.ઇન્સ. એમ.એચ.પુવારના માર્ગદર્શન મુજબ પો.સબ. ઇન્સ. બી.કે.મારૂડાએ તુરંત એકશન પ્લાન ઘડી કાઢી અલગ અલગ ટીમો બનાવી બાળકને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ. જે અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી ગુમ થનાર બાળક અંગે કોઇ હકીકત મળે તો લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સોશ્યલ મીડિયામાં મેસેજો કરવામાં આવેલ બાદ આજરોજ હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સથી ખાનગી રાહે હકીકત મળેલ જેથી તપાસ કરતા ગુમ થનાર બાળક મળી આવતા આ ગુમ થનાર બાળકને અત્રેના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓના કુટુંબીજનોને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થનાર બાળકનું પીરવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शेतकरी पुत्राची कंपनी फोर्ब्सच्या १०० गुणवंत कंपनीच्या यादीत ; आर्णी तालुक्याच्या शिरपेचात रोवला मानाचा तुरा
यवतमाळ : 'ग्रामहित' ही शेतमालाच्या बाजारपेठेतील उतार चढावात शेतकऱ्यांना सुरक्षितता मिळवून देणारी...
સુરતનાં ચોર્યાસી વિધાનસભા ની બેઠક પર સૌથી વધુ મતદારો.
સુરતનાં ચોર્યાસી વિધાનસભા ની બેઠક પર સૌથી વધુ મતદારો છે
સુરત શહેર અને જિલ્લાની 16...
જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા દાહોદ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું
જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા દાહોદ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું
આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ભાગવત માનની ઉપસ્થિતિમાં વીર માંધાતા કોળી સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાયા.
વિધાનસભાની ચૂંટણીને નજીકના દિવસોમાં જાહેર થવાની છે. ત્યારે તમામ પક્ષોએ એટીચોટીનું જોર લગાવી રહ્યા...
MCN NEWS| चोरट्यांनी मंदिरातील दानपेटी फोडून रोख रक्कम केली लंपास
MCN NEWS| चोरट्यांनी मंदिरातील दानपेटी फोडून रोख रक्कम केली लंपास