ગત તા. 1/10ના સવારના નવેક વાગ્યાના સમયે આ કામેના ગુમ થનાર બાળક આકાશભાઇ મનસુખભાઇ ચાવડા પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ઘરેથી જતા રહેલ હતા. પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયાની કોઇ પણ બનાવ બને તો તાત્કાલીક પગલા લેવા સુચના હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા તથા લીંબડી સર્કલ પો.ઇન્સ. એમ.એચ.પુવારના માર્ગદર્શન મુજબ પો.સબ. ઇન્સ. બી.કે.મારૂડાએ તુરંત એકશન પ્લાન ઘડી કાઢી અલગ અલગ ટીમો બનાવી બાળકને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ. જે અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી ગુમ થનાર બાળક અંગે કોઇ હકીકત મળે તો લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સોશ્યલ મીડિયામાં મેસેજો કરવામાં આવેલ બાદ આજરોજ હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સથી ખાનગી રાહે હકીકત મળેલ જેથી તપાસ કરતા ગુમ થનાર બાળક મળી આવતા આ ગુમ થનાર બાળકને અત્રેના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓના કુટુંબીજનોને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થનાર બાળકનું પીરવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NCP Crisis Live Updates: किसकी होगी एनसीपी? महाराष्ट्र विधानसभा के स्पीकर से आज मिलेंगे शरद और अजित गुट
नई दिल्ली, राष्ट्रवादी कांग्रेस पार्टी (एनसीपी) में दो फाड़ के बाद महाराष्ट्र की सियासत गरमाई हुई...
અર્જૂન મોઢવાડીયાએ ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો
અર્જૂન મોઢવાડીયાએ ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો
Gujarat में BJP की Gaurav Yatra का विरोध, Morbi में जनता ने रोका BJP का रथ | Gujarat News | AajTak
Gujarat में BJP की Gaurav Yatra का विरोध, Morbi में जनता ने रोका BJP का रथ | Gujarat News | AajTak
Kerala के Wayanad में भूस्खलन के बाद अपनों के शवों को ढूंढते लोग (BBC Hindi)
Kerala के Wayanad में भूस्खलन के बाद अपनों के शवों को ढूंढते लोग (BBC Hindi)