ગત તા. 1/10ના સવારના નવેક વાગ્યાના સમયે આ કામેના ગુમ થનાર બાળક આકાશભાઇ મનસુખભાઇ ચાવડા પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ઘરેથી જતા રહેલ હતા. પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયાની કોઇ પણ બનાવ બને તો તાત્કાલીક પગલા લેવા સુચના હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા તથા લીંબડી સર્કલ પો.ઇન્સ. એમ.એચ.પુવારના માર્ગદર્શન મુજબ પો.સબ. ઇન્સ. બી.કે.મારૂડાએ તુરંત એકશન પ્લાન ઘડી કાઢી અલગ અલગ ટીમો બનાવી બાળકને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ. જે અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી ગુમ થનાર બાળક અંગે કોઇ હકીકત મળે તો લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સોશ્યલ મીડિયામાં મેસેજો કરવામાં આવેલ બાદ આજરોજ હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સથી ખાનગી રાહે હકીકત મળેલ જેથી તપાસ કરતા ગુમ થનાર બાળક મળી આવતા આ ગુમ થનાર બાળકને અત્રેના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓના કુટુંબીજનોને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થનાર બાળકનું પીરવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બોટાદની પ્રાથમિક શાળા નંબર 24 ના આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓને દીપચંડી આશ્રમ ખાતે ઉજાણી કરાવવામાંઆવી
બોટાદની પ્રાથમિક શાળા નંબર 24 ના આશરે 1200 જેટલા વિદ્યાર્થીઓને દીપચંડી આશ્રમ ખાતે ઉજાણી કરાવવામાંઆવી
रामगंजमण्डी से 13 यात्रियों का जत्था अमरनाथ यात्रा के लिए रवाना
रामगंजमंडी क्षेत्र से 13 सदस्यीय दल बाबा बर्फानी के जयकारों के साथ शुक्रवार को अमरनाथ यात्रा के...
થરા રાધનપુર નેશનલ હાઇવે ઉપર ગોઝારો અકસ્માત..
કાંકરેજના રાણકપુર નજીક કિયા ગાડીને નડ્યો અકસ્માત..
અકસ્માત માં ચાર લોકોના ઘટના સ્થળે મોત..
કિયા...
200 લિટર દુધ કોલ્ર્ડીગ | સાળંગપુર પદયાત્રા એ જતા યાત્રીકો માટે 200 દુધ કોલ્ર્ડીગ | સાળંગપુર હનુમાનજી
200 લિટર દુધ કોલ્ર્ડીગ | સાળંગપુર પદયાત્રા એ જતા યાત્રીકો માટે 200 દુધ કોલ્ર્ડીગ | સાળંગપુર હનુમાનજી
online application ( સોર્ટટમ લોન) ફ્રોડ નો ભેદ ખુલાસો, સાઇબર સેલ ક્રાઇમ ટીમ અમદાવાદ,
online application ( સોર્ટટમ લોન) ફ્રોડ નો ભેદ ખુલાસો, સાઇબર સેલ ક્રાઇમ ટીમ અમદાવાદ,