ગત તા. 1/10ના સવારના નવેક વાગ્યાના સમયે આ કામેના ગુમ થનાર બાળક આકાશભાઇ મનસુખભાઇ ચાવડા પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર ઘરેથી જતા રહેલ હતા. પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડયાની કોઇ પણ બનાવ બને તો તાત્કાલીક પગલા લેવા સુચના હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા તથા લીંબડી સર્કલ પો.ઇન્સ. એમ.એચ.પુવારના માર્ગદર્શન મુજબ પો.સબ. ઇન્સ. બી.કે.મારૂડાએ તુરંત એકશન પ્લાન ઘડી કાઢી અલગ અલગ ટીમો બનાવી બાળકને શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવેલ. જે અંગે સોશ્યલ મીડિયાના માધ્યમથી ગુમ થનાર બાળક અંગે કોઇ હકીકત મળે તો લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા સોશ્યલ મીડિયામાં મેસેજો કરવામાં આવેલ બાદ આજરોજ હ્યુમનસોર્સ તથા ટેકનીકલ સોર્સથી ખાનગી રાહે હકીકત મળેલ જેથી તપાસ કરતા ગુમ થનાર બાળક મળી આવતા આ ગુમ થનાર બાળકને અત્રેના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓના કુટુંબીજનોને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ગુમ થનાર બાળકનું પીરવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરકારી નોકરી માટે
ગોલ્ડન ચાન્સ :પંચાયત વિભાગમાં વર્ગ-૩ હસ્તકની ૧૩ હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે.
ગુજરાત ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પંચાયત વિભાગમાં...
গোৰেশ্বৰত বিশ্বকৰ্মা পূজা পালন,শুক্লাই জলসিঞ্চনৰ কাৰ্যলয়ত পাঠিকা উৰ্ব্বশী ৰাজবংশীৰ নাম পৰিৱেশন
গোৰেশ্বৰত বিশ্বকৰ্মা পূজা পালন,শুক্লাই জলসিঞ্চনৰ কাৰ্যলয়ত পাঠিকা উৰ্ব্বশী ৰাজবংশীৰ নাম পৰিৱেশন
Israel Palestine War से Gautam Adani को बड़ा झटका, डूब गए ₹8000 करोड़|adani ports| GoodReturns
Israel Palestine War से Gautam Adani को बड़ा झटका, डूब गए ₹8000 करोड़|adani ports| GoodReturns
ખાંભા તાલુકાના નીગાળા ગામે કરણાદાદા સ્થાપિત શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
તા.૦૧/૦૯/૨૦૨૩ રોજ ખાંભા તાલુકાના નીગાળા ગામે વર્ષો પુરાણું અને શિયાળ પરિવારના...