આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ દ્વારા જૂની પેંશન યોજના લાગુ થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ની સૂચના મુજબ આજે પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહજી ચૌહાણ ને રૂબરૂ મળી જૂની પેંશન યોજના લાગુ કરાવવા અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકારશ્રી મા રજુઆત કરવા બાબતે નું આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના મહામંત્રી અનિરુધ્ધસિંહ સોલંકી ,જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઇ પટેલ ,મહામંત્રી યોગેશભાઈ પટેલ, દિગંતભાઈ ધર્મેન્દ્રભાઇ ,તેમજ કાલોલ તાલુકાના મહામંત્રી રમેશભાઈ પટેલ તથા રવિન્દ્રસિંહ ઠાકોર, જનકસિંહ રાઠોડ તેમજ અજીતસિંહ અને રમીલાબેન પરમાર સહિત ખૂબ જ મોટી સંખ્યા મા કાર્યકરો તાલુકા ટીમના સૌ હોદેદારો જોડાઇ આવેદનપત્ર આપેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সমগ্ৰ ৰাজ্যৰ লগতে শিৱসাগৰতো উদযাপন অভিৰুচি ক্ৰীড়া দিৱস
সমগ্ৰ ৰাজ্যৰ লগতে শিৱসাগৰতো উদযাপন অভিৰুচি ক্ৰীড়া দিৱস
সমগ্ৰ ৰাজ্যৰ লগতে শিৱসাগৰতো...
सकरिया हाईवे चौकी प्रभारी के द्वारा करवाया जा रहा आरसीसी रोड का निर्माण
सकरिया हाईवे चौकी प्रभारी के द्वारा करवाया जा रहा आरसीसी रोड का निर्माण
पन्ना पुलिस...
जयगड येथील 23 वर्षीय तरुणाने केली आत्महत्या
रत्नागिरी तालुक्यातील जयगड येथे एका 23 वर्षीय तरुणाने घरातील वाशाला गळफास घेवून आत्महत्या...
સુરેન્દ્રનગરઃ પાણીના ટેન્કરે મારી પલટી || News11 Gujarati
સુરેન્દ્રનગરઃ પાણીના ટેન્કરે મારી પલટી || News11 Gujarati
તળાજામાં થ્રી વ્હીલ ટેમ્પોની ગુલાંટ,કેટલા થયા ઘાયલ?
તળાજામાં થ્રી વ્હીલ ટેમ્પોની ગુલાંટ,કેટલા થયા ઘાયલ?