આવતીકાલે તા. 26.09.23ના રોજ દાહોદ શહેરના કલ્યાણ સો., નીલમ સો., ભીલવાડા, નવજીવન મિલ 2 વિસ્તાર, બુરહાની સો, શાંતિસદન સો,સિરીન એપાર્ટમેન્ટ , વગેરે વિસ્તારનો વીજ પુરવઠો 08.00થી બપોરે 02.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 ) તેમજ તા. 26.09.2023 ના રોજ દાહોદ શહેરના 11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ, ભગિની સમાજ, ભરપોડા હોસ્પિટલ ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 08.00થી બપોરે 02.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमानगंज में स्कूल वाहनों की चेकिंग
परिवहन विभाग के दल द्वारा आज अमानगंज में स्कूल वाहनों की चेकिंग कर संचालकों को निर्धारित गाइडलाइन...
એપીએમસી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
એપીએમસી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
જસદણના જસાપર ગામે ભાદર નદીમાં નાવ્હા જતા યુવકનું ડૂબ્યો, યુવક નદીમાં ડુબીજાતા મોત
જસદણના જસાપર ગામે ભાદર નદીમાં નાવ્હા જતા યુવકનું ડૂબ્યો, યુવક નદીમાં ડુબીજાતા મોત,જસદણના જસાપર...
कृषि उत्पादन को लेकर चिंता बरकरार, वित्त मंत्रालय ने कहा- विकास दर और मुद्रास्फीति पर हो सकता है असर
नई दिल्ली, बिजनेस डेस्क। वित्त मंत्रालय ने मार्च की अपनी आर्थिक समीक्षा रिपोर्ट में संभावित...
अजित पवारांच्या घोडगंगा प्रचार सभेपूर्वीच, बॅनर लावण्यावरून सभेस्थळी तणावाचे वातावरण...
अजित पवारांच्या घोडगंगा प्रचार सभेपूर्वीच, बॅनर लावण्यावरून सभेस्थळी तणावाचे वातावरण...