આવતીકાલે તા. 26.09.23ના રોજ દાહોદ શહેરના કલ્યાણ સો., નીલમ સો., ભીલવાડા, નવજીવન મિલ 2 વિસ્તાર, બુરહાની સો, શાંતિસદન સો,સિરીન એપાર્ટમેન્ટ , વગેરે વિસ્તારનો વીજ પુરવઠો 08.00થી બપોરે 02.00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો - રાજ કાપડિયા 9879106469 ) તેમજ તા. 26.09.2023 ના રોજ દાહોદ શહેરના 11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ, ભગિની સમાજ, ભરપોડા હોસ્પિટલ ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 08.00થી બપોરે 02.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  শংকৰদেৱ সংঘৰ শিশু, যুৱ আৰু আই মাতৃ সমাৰোহত সাংবাদিকক দুৰ্ব্যৱহাৰ কৰাক লৈ ক্ষুব্ধ স্থানীয় সাংবাদিক 
 
                      শংকৰদেৱ সংঘৰ শিশু, যুৱ আৰু আই মাতৃ সমাৰোহত সাংবাদিকক দুৰ্ব্যৱহাৰ কৰাক লৈ ক্ষুব্ধ স্থানীয় সাংবাদিক
                  
   ઢોલ વગાડનારા આ વ્યક્તિને જોઇને ભલભલા વિચારતા થઇ જશે, એક વખત જુઓ Video 
 
                      ડર દરેકને લાગે છે, પછી તે બાળક હોય કે વૃદ્ધ વ્યક્તિ. તમે ઘણીવાર નાના બાળકોને ઈન્જેક્શનથી ડરતા...
                  
   બચ્ચે મન કે સચ્ચે... જોઈ લો ગણપતિ પ્રત્યેનો પ્રેમ 
 
                      બચ્ચે મન કે સચ્ચે... જોઈ લો ગણપતિ પ્રત્યેનો પ્રેમ
                  
    न्यू आष्टी रेल्वेचे होणार उद्घाटन 
 
                      बीड-परळी रेल्वे मार्गाचे नगर-आष्टी पर्यंत काम पूर्ण झाले असून,येत्या शुक्रवारी केंद्रीय रेल्वे...
                  
   
  
  
  
   
   
  