પાટડી પોલીસ મથકમાં 'ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી' વિષય અંતર્ગત લોકદરબાર યોજાયો હતો. જેમાં લોકો દ્વારા ખારાઘોઢા રોડ ઉપર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો, ત્રણ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવા અને સ્કુલ કોલેજના વિધાર્થીઓને ડ્રાઈવિંગ લાયસન્સ બાબતે જાગૃત કરવા જેવા વિષયો પર રજુઆત કરવામાં આવી હતી.પાટડી પોલીસ સ્ટેશન ખાતે પો.સબ.ઈન્સ. એલ.બી.બગડાની અધ્યક્ષતામા "ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી" વિષય અંતર્ગત લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહિલા કાર્યકરો, વેપારી મંડળ સભ્યો, પાટડી નગરપાલિકા સદસ્યો, બજરંગદળના કાર્યકરો સહીત વિવિધ રાજકીય આગેવાનો તથા આમ નાગરિકો મળી આશરે 40થી 45 લોકો હાજર રહ્યા હતા.જેમાં ખારાઘોઢા રોડ ઉપર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો, ત્રણ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવા અને સ્કુલ કોલેજના વિધાર્થીઓને ડ્રાઈવિંગ લાયસન્સ બાબતે જાગૃત કરવા જેવા વિષયો પર રજુઆત કરવામાં આવી હતી. જેમાં "ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી" વિષય અંતર્ગત ત્રણ વાતની નોંધ કરવામાં આવી હતી તથા પોલીસ તરફથી ત્રણ વાત જે આમ લોકો પાસે રાખવામાં આવતી અપેક્ષાની રજૂઆત કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા ડેઇલી ટ્રેન 11મી નવેમ્બર સુધી દોડશે
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા આવાવા જવા માટે ડેઇલી ટ્રેન ચલાવવામા આવે છે. જેમાં જિલ્લા મથક...
મોરીખા પ્રા. શાળા ના બાળકો ને પીરસાયું બટુક ભોજન..
આજરોજ મોરીખા પ્રાથમિક શાળામાં બાળકોને સરસ સ્વાદિષ્ટ "બટુક ભોજન"નું આયોજન શાળાના ગુરુજીઓ શ્રી...
Maharashtra CM Oath Ceremony: महाराष्ट्र में आज से महायुति सरकार, फडणवीस लेंगे सीएम पद की शपथ
Maharashtra CM Oath Ceremony: महाराष्ट्र में आज से महायुति सरकार, फडणवीस लेंगे सीएम पद की शपथ
PM Modi in Bihar: PM Modi के Bettiah रैली में Bihar के CM Nitish Kumar ने क्यों बनाई दूरी? | Aaj Tak
PM Modi in Bihar: PM Modi के Bettiah रैली में Bihar के CM Nitish Kumar ने क्यों बनाई दूरी? | Aaj Tak