પાટડી પોલીસ મથકમાં 'ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી' વિષય અંતર્ગત લોકદરબાર યોજાયો હતો. જેમાં લોકો દ્વારા ખારાઘોઢા રોડ ઉપર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો, ત્રણ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવા અને સ્કુલ કોલેજના વિધાર્થીઓને ડ્રાઈવિંગ લાયસન્સ બાબતે જાગૃત કરવા જેવા વિષયો પર રજુઆત કરવામાં આવી હતી.પાટડી પોલીસ સ્ટેશન ખાતે પો.સબ.ઈન્સ. એલ.બી.બગડાની અધ્યક્ષતામા "ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી" વિષય અંતર્ગત લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહિલા કાર્યકરો, વેપારી મંડળ સભ્યો, પાટડી નગરપાલિકા સદસ્યો, બજરંગદળના કાર્યકરો સહીત વિવિધ રાજકીય આગેવાનો તથા આમ નાગરિકો મળી આશરે 40થી 45 લોકો હાજર રહ્યા હતા.જેમાં ખારાઘોઢા રોડ ઉપર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવો, ત્રણ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવા અને સ્કુલ કોલેજના વિધાર્થીઓને ડ્રાઈવિંગ લાયસન્સ બાબતે જાગૃત કરવા જેવા વિષયો પર રજુઆત કરવામાં આવી હતી. જેમાં "ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી" વિષય અંતર્ગત ત્રણ વાતની નોંધ કરવામાં આવી હતી તથા પોલીસ તરફથી ત્રણ વાત જે આમ લોકો પાસે રાખવામાં આવતી અપેક્ષાની રજૂઆત કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર અને વાવ ના ધારાસભ્ય ની જીત માટે પદયાત્રા યોજાશે..
કોતરવાડા ગામે થી ગેળા હનુમાન દાદા ના મંદિર સુધી પદ યાત્રા નું પ્રસ્થાન થશે.,,દિયોદર અને વાવ ના...
प्रहलाद जी गुंजल ने जयपुर आवास पर नागौर से सांसद प्रत्याक्षी व विधायक हनुमान बैनीवाल जी से मुलाकात की..!!
आज हाड़ौती के वरिष्ठ नेता,पूर्व विधायक व कोटा -बूंदी संसदीय क्षेत्र से लोकसभा चुनाव में कांग्रेस...
જસદણના ગંગાભવન વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલની અંદર મારામારીનો બનાવ વાલી એ શિક્ષિકા ને માર માર્યો
જસદણના ગંગાભવન વિસ્તારમાં આવેલ ન્યુ એરા સ્કૂલની અંદર મારામારીનો બનાવ વાલી એ શિક્ષિકા ને માર...
MP Voting LIVE Updates: एमपी में पोलिंग बूथ पर चली गोलियां.. भागे लोग, मच गई चीख-पुकार | Latest News
MP Voting LIVE Updates: एमपी में पोलिंग बूथ पर चली गोलियां.. भागे लोग, मच गई चीख-पुकार | Latest News
કેશોદ : વહીવટી તંત્ર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું કરાયું રિહર્સલ
કેશોદ : વહીવટી તંત્ર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું કરાયું રિહર્સલ