પાલનપુર તાલુકાના ખેમાણા ગામમાં આવેલ શ્રી એસ.એલ.દોશી પ્રાથમિક શાળા (શ્રી ખેમાણા પ્રા.શાળા) તથા શ્રી સી.એસ.એલ દોશી હાઇસ્કુલ ના સંયુક્ત પરિવારે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે શાળામાં આરતી અને રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં અગ્રણી શ્રી ભુપતભાઈ કે. બોકા હાજર રહ્યા હતાં અને પ્રાથમિક શાળા નાં આચાર્ય શ્રી ભગવાનભાઈ મકવાણા તથા ભરતભાઈ પુરોહિત,વિનોદભાઈ પટેલ, ભરતભાઈ તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી પિયુષકુમાર આર.પ્રજાપતિ તથા તેમના સ્ટાફ હેતલબેન, કિંજલબેન,કુમુદબેન તથા રાજકુમાર તમામે કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Uddhav Thackeray की Eknath Shinde, Shiv Senaच्या धनुष्यबाणाशिवाय Election झाल्यास कोण जिंकणार?| Pune
Uddhav Thackeray की Eknath Shinde, Shiv Senaच्या धनुष्यबाणाशिवाय Election झाल्यास कोण जिंकणार?| Pune
ডিগবৈত বীৰ লাচিত সেনাৰ কৰ্মীৰ ওপৰত আৰক্ষীয়ে প্ৰহাৰ কৰা ঘটনাক মহানগৰীৰ ধাৰাপুৰ গড়লত পুত্তলিকা দাহ
🔸ডিগবৈত মঙ্গলবাৰে বীৰ লাচিত সেনা অসমৰ একাংশ সদস্যই ড্ৰাগছৰ বিৰোধিতাৰে এটা সমদল উলিয়াইছিল । ...
Sushil Kedia’s Bold Stock Picks | Largecap IT में पूरा हुआ Long Term Correction | Business News
Sushil Kedia’s Bold Stock Picks | Largecap IT में पूरा हुआ Long Term Correction | Business...
દાહોદ ના ઝાલોદ ખાતે નવલી નોરતાના આઠમા નોરતે ગરબાની રમઝટ જામીહતી જેમાં ખેલૈયાઓ મનમૂકીજુમ્યા.
દાહોદ ના ઝાલોદ ખાતે નવલી નોરતાના આઠમા નોરતે ગરબાની રમઝટ જામીહતી જેમાં ખેલૈયાઓ મનમૂકીજુમ્યા.